________________
૨૮૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત ગુણ અને ૧૬૦૦ ગુણ અમ યથાસંભવ ઘણું મોટું છે. કઈ પદાર્થ માટે કઈ રીતે અને કોઈ પદાર્થ માટે બીજી કોઈ રીત યથાવસ્થિત માપ લેવાય છે, માટે
જ્યાં જેમ સંભવતું હોય ત્યાં તેટલા ગુણ પ્રમાણગુલ ગણીને તે વસ્તુનું માન જાણવું યોગ્ય છે કે ૧૭૯ છે
અના :–હવે કયા કપના સમુદ્રમાં કેટલા ગ્રહ નક્ષત્ર તારા હોય ? તેનું કરણ કહેવાય છે –
गहरिरकतारगाणं, संखं ससिसंखसंगुणं काउं । इच्छिअदीवुदहिम्मि अ, गहाइमाणं विआणेह ॥१८०॥
શબ્દાર્થ – T IRI[--ગ્રહનક્ષત્ર તારાઓની | 0િ3-ઈલા સર્વ-સંખ્યાન
વરૂટરમિ-દ્વીપસમુદ્રમાં મસિં—ચન્દ્રની સંખ્યા સાથે
Tહારૂમા-ગ્રહાદિનું પ્રમાણ સા 1-ગુણાકાર કરીને
વા-જાણો
સંસ્કૃત અનુવાદ. ग्रहऋक्षतारकाणां संख्यां शशिसंख्यासंगुणां कृत्वा ।
इटद्वीपसमुद्र च' ग्रहादिमान विजानीत ॥ १८० ॥ વગાથાથ-ગ્રહનક્ષત્ર અને તારાઓની સંખ્યાને ચંદ્રની સંખ્યા સાથે ગુણાકારકરીને છલા દ્વીપ વા સઇદ્રમાં પ્રહાદિકનું સંખ્યા પ્રમાણ જાણે [ જાણવું | ૫ ૧૮૦ ||
વત્તરાથ:-ગ્રહની સંખ્યા ૮૮, નક્ષત્રની સંખ્યા ૨૮, અને તારાઓની સંખ્યા દદ૯૭૫ કડાકોડિ છે, તે પૂર્વગાથામાં એક ચંદ્રના પરિવારરૂપ કહેલી છે, માટે જ દીપમાં વા સમુદ્રમાં જેટલા ચંદ્ર હોય તેટલા ચંદ્રની સાથે તે સંખ્યાને ગુeીએ તો ત કીપ વા સમુદ્રમાં સર્વ ગ્રહનક્ષત્ર નારાની રાખ્યા આવે. જેમંકે–જંબદ્રીપમાં ૨ ચંદ્ર છે તા ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર અને ૧૩૩૯૫૦ કેડ કે ટી તારા જબદ્રીપમાં છે, અને પુષ્કરદ્વીપમાં છરે ચંદ્ર છે, તા ૮૮૮૭ર=} ૬૩૩૬ ગ્રહ, ( ર૪૨૮e | ૨૦૧૬ નક્ષત્ર, અને (૭ર૪૬૬૯૭૫=] ૪૮૨૨૨૦૦ કડાકડી તારા અપુષ્કરદ્વીપમાં છે, એ પ્રમાણે યાવતું સ્વયંભૂરમણસમુદ્રસુધી ગ્રહાદિજાણવાની એજ રીતિ છે ! ૧૮૦