________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
જન
૦૦૦૦૦૦
નાથાથ:–સર્વબાહ્યમંડ ઉદયઅસ્તનું અત્તર ૬૩૬૬૩ ત્રેસઠહજાર છસો ત્રેિસઠ યોજન છે, તથા એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહ છે. મે ૧૭૮ |
વિન્નાથ –સર્વબાઘમંડલને પરિધિ ૩૧૮૩૧૫ છે, અને પ્રકાશક્ષેત્ર , (બે દશાંશ) જેટલું છે, માટે એ ગુણી ૩૧૮૬૧૫ દશે ભાગનાં ઉદયઅસ્તનું અત્તર અથવા પ્રકાશક્ષેત્ર ૬૩૬૩ જન પ્રાપ્ત થાય છે.
૧૦) ૬૩૬૯૩૦ (૬૩૬૬૩ અથવા સર્વબાહ્યમંડલે દિવસ ૧૨ મુહૂર્તનો
૩૬:૩૦ છે, અને દરેક મુહૂર્ત સૂર્ય પ૦૫ જન ચાલે છે, માટે તેને ૧ર વડે ગુણતાં પણ પ્રકાશક્ષેત્ર અથવા ઉદયઅસ્તનું અન્તર આવે. એ પ્રમાણે બને રીતે ઉદયઅસ્તાન્તર પ્રાપ્ત
૫૩૦૫ --— ૧૫
૪૧૨ ૧૨ થાય છે. વળી જે ઉદયઅસ્તનું અત્તર છે તેનું જ અર્ધ કરવાથી સર્વાભ્યન્તરમંડલે દદદ૦ ૬૦) ૧૮૦ (૩ એજન ૪૭ર૩ એજન દૂરથી સૂર્ય ઉદય પામત
+૩ ૩
૧૮૦ દેખાય છે, તેમજ એટલે દરથી અસ્ત પામતા દદદ૩ ૦૦૦ યોજન દેખાય છે, માટે એટલો દૃષ્ટિગોચર ગણાય, તેમજ સર્વબાહ્યમંડલે પણ એ રીતે દરદય યોજનાનું અર્ધ કરતાં ૩૧૮૩૧ જન દષ્ટિગોચરતા છે તે પિતપિતાના ક્ષેત્રના મધ્યભાગવતી મનુષ્યની અપેક્ષાએ એટલો દષ્ટિગોચર સૂર્ય જાણવો.
છે એક ચંદ્રને નક્ષત્રાદિ પરિવાર છે હવે એક ચંદ્રનો પરિવાર કેટલો તે કહેવાય છે–એક ચંદ્રને ૨૮ નક્ષત્રો અને ૮૮ છે તથા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે દદ૯૭૫ કડા કડી તારા, એટલે પરિવાર હોય છે. સૂર્યનો પરિવાર ચંદ્રવત્ જૂદો કહ્યો નથી, માટે જે ચંદ્રનો પરિવાર તેજ સૂર્યનો પણ પરિવાર ગણાય, એમ પૂર્વે અન્તર્નદીઓની પરિવારનદીઓના અભાવસદભાવની ચર્ચાને અંગે દર્શાવ્યું છે. વળી સૂર્યથી ચંદ્ર મહદ્ધિક અને વિશેષ પુણ્યશાળી છે, માટે આકાશમાં દેખાતા સર્વ નક્ષત્ર ગ્રહ અને તારા તે ચંદ્રને પરિવાર છે. સૂર્યના પરિવાર તરીકે ચંદ્રપરિવારથી જૂદા નક્ષત્ર ગ્રહ આદિ કંઈ પણ નથી, ઈન્દ્ર પદવી બન્નેને છે, પણ પરિવાર અને મહદ્ધિકતામાં એ તફાવત છે. ૨૮ નક્ષત્રનાં નામ આ પ્રમાણે –