________________
સૂર્યના ઉદય-અસ્તનું અંતર
ર૭૧
કહી છે, તેને ગણિતરીતિ પ્રમાણે પરિધિ કાઢતાં સાધિક ૧૭ જન અથવા દેશોન ૧૮ જન થાય છે તે પણ લવ્યવહારથી સંપૂર્ણ ૧૮ યોજના ગણવા, જેથી પ્રતિસૂર્યમંડલે ૧૮-૧૮ જન પરિધિ વધતું જાય છે. વળી સૂર્ય પોતાના કેઈપણ મંડલને ૬૦ મુદ્દતે સંપૂર્ણ કરે છે, તેથી એ ૧૮ ની વૃદ્ધિને ૬૦ વડે ભાગતાં ૧૮ સાડીયા અંશ જેટલી મુહૂર્તગતિમાં વૃદ્ધિ પ્રત્યેક સૂર્યમંડલે પ્રાપ્ત થાય છે. તે ૧૭૫ છે.
ઉનવતર:–-હવે સૂર્ય સ ભ્યન્તર વા સર્વ બાહ્યમંડલે હોય તે વખતે જ્યાંથી ઉદય પામતે દેખાય ત્યાંથી કેટલે દૂર અસ્ત પામે તે ઉદયઅસ્તનું અત્તર આ ગાથામાં કહેવાય છે
मज्झे उदयत्वंतरि चउणवइसहस्सपणसयछवीसा । बायाल सट्ठिभागा, दिणं च अट्ठारसमुहुत्तं ॥१७६॥
| શબ્દાર્થ – મ=સભ્યન્તર મંડલે
વાયા=બેંતાલીસ ૩૨ બથ મંતરિ=ઉદય અસ્તનું અન્તર | સટ્રિમાTM સાઠીયા ભાગ ૨૩ વર્મ=ચારાણું હજાર
ત્રિદિવસ gvમય વી=પાંચસ છવીસ
બદૃાર મદુ=અઢાર મુહર્તાનો
સંસ્કૃત અનુવાદ, मध्ये उदयास्तान्तरं चतुर्नवतिसहस्रपंचशतषड्विंशतिः । द्विचत्वारिंशत् पष्टिभागाः दिनं चाष्टादशमुहूर्त्तम् ॥ १७६ ॥
જાથાર્થ –સભ્યન્તરમંડલે સૂર્ય હોય તે વખતે ચારણહજારપાંચસો છવીસ પેજન ઉપરાન્ત સાઠીયા બેંતાલીસ ભાગ જેટલું ઉદયથી અસ્તનું અન્તર હાય, અને દિવસ ૧૮ મુહૂર્તને હોય. છે ૧૭૬ છે
વિસ્તરાર્થ:-- સૂર્ય જ્યારે સભ્યન્તરમંડલે હોય છે ત્યારે પ્રકાશક્ષેત્રની પહોળાઈ ૩ ( ત્રણ દશાંશ ) જેટલી હોય છે, અને અંધકારની પહોળાઈ , (બે દશાંશ) જેટલી હોય છે, પુન: તે , પ્રકાશક્ષેત્ર ૧૮ મુહૂર્તે સમાપ્ત થાય છે તે આ પ્રમાણે-અભ્યન્તરમંડલને પરિધિ ૩૧૫૦૮ છે, તેને ૧૦ વડે ભાગી