________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
છે. ભા. પ્રતિ. જેટલા ક્ષેત્રમાં ૧પ મંડલ પૂરાય છે, અને દર મંડલે અંતરવૃદ્ધિ ૭૨–૫૧-૧ છે, અને
છે. ભાગ અન્તર ૧૪ છે માટે ૭૨–૫૧-૧ ને ૧૪ વડે ગુણતાં પણ ૧૦૧૯-૪૫ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સૂર્યને અંગે ગણતાં મંડલક્ષેત્રના પ્રારંભથી છેલ્લે મંડલ એક બાજુએ ૫૧૦ અને બીજી બાજુ પણ ૫૧૦ હોવાથી ૧૦૨૦ યોજન
. ભા. મંડલક્ષેત્રમાં દૂર છે, અને અન્તરવૃદ્ધિ ૫-૩ય છે જેથી ૧૮૩ આંતરાએ ગુણતાં [ મંડલસહિત આંતરાએ ગુણતાં ] ૧૦૨૦ જન પ્રાપ્ત થાય છે. એ મંડલક્ષેત્રમાં જંબદ્વીપના ૯૯૬૪૦ યેાજન બન્નેમાં ઉમેરતાં ચંદ્રનું ઉત્કૃષ્ટ અન્તર પૂર્વે
છે. . . . ભા. કહ્યા પ્રમાણે [૯૬૪૦+૧૦૧૯-૪૫=] ૧૦૦૬૫૯-૪૫ આવે, અને સૂર્યનું ઉત્કૃષ્ટ અન્તર [ ૬૪૦+૧૦૨૦=] ૧૦૦૬૬૦ જન સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. આ સૂર્યના અન્તરમાંથી જ ચંદ્રમંડલની અધિકતાના [ ૮+૪=] ૧૬ ભાગ ઓછા કરતાં પૂર્વોક્ત ૧૦૦૬૫૯-૪૫ ચંદ્રાન્તર પ્રાપ્ત થાય છે. ઇત્યાદિક અનેક રીતે ગણિતજ્ઞોએ અંતરવૃદ્ધિ ઉપરથી મંડળક્ષેત્ર અને મંડળક્ષેત્ર ઉપરથી અંતરવૃદ્ધિ સ્વત: પ્રાપ્ત કરવી. ૧૭૩ છે
અવતાT:– હવે આ ગાળામાં દરેકમંડલે ચંદ્ર એકમુહૂર્તમાં કેટલું ચાલે? તે કહેવાય છે – साहिअपणसहसतिहुत्तराई ससिणो मुहुत्तगइ मज्झे । बावन्नहिआ सा बहि, पइमंडल पउणचउवुड्डी ॥ १७४ ॥
શબ્દાર્થ સાદિક સાધિક
મ=મધ્યમંડલે પહેલામંડલે Tr =પાંચ હજાર
વન્નદગા=બાવન જન અધિક તિદુરદૃ ત્રિપુર–તોતેર
સા=પૂર્વોક્તગતિ મુદ્ર=મુહૂર્તગતિ
T3g૩=પણ ચાર એજન
સંસ્કૃત અનુવાદ साधिकपंचसहस्रत्रिसप्ततिः शशिनो मुहूर्तगतिमध्ये । द्विपंचाशदधिका सा बहिः प्रतिमंडलं पादोनचतुर्वृद्धिः ॥१७४ ॥