________________
મહાવિદેહેના વનમુખનું વર્ણન, જાથાર્થ –કંડમાંથી નિકળેલી એવી ગંગાનદી અને સિધુનદી નામની બે નદીઓ કચ્છ આદિ ૮ વિજમાં અને પફમવિજય આદિ ૮ વિજયેમાં છે, અને શેષ ૧૬ વિજયેમાં રક્તાનદી તથા રક્તવતીનદી એ બે બે નદીઓ છે ! ૧૯૩૫
વિસ્તર–કચ્છવિજય આદિ ૧ થી ૮ વિજેમાં દરેકમાં 7 અને સિંધુ નામની બે બે નદી છે, તેવી જ રીતે પદ્મવિજય આદિ ૧૭ થી ૨૪ સુધીની આઠ વિજયમાં પણ દરેકમાં એજ બે નદીઓ છે. તથા વત્સવિજય આદિ ૯થી ૧૬ સુધીની ૮ વિજમાં, તેમજ વધાવિજય આદિ ૨૫ થી ૩૨ સુધીની ૮ વિજયેમાં નવી અને રાતની એ બે નદીઓ છે. એ રીતે બત્રીસ વિજયમાં ૬૪ નદીઓ છે. એ સર્વ નદીઓ નિષધ અને નીલવંતપર્વતની નીચેના ૬૪ કુડામાંથી નિકળી છે, કે જે કુંડ પૂર્વે ૬૦ એજન વિસ્તારવાળા કહ્યા છે, તેમાંથી પ્રથમ ૬ જન જેટલા પ્રવાહથી નિકળી ગિરિ પાસેના વિજયાર્ધના ત્રણવિભાગકરતી ૭૦૦૦-૭૦૦૦ નદીઓના પરિવાર સહિત તાત્યપર્વતની નીચ થઈ નદી પાસેના વિજયાઈ માં બહાર નિકળી ત્રણવિભાગ કરતી બીજી ૭૦૦૦-૭૦૦૦ ના પરિવાર સહિત એ બે બે નદીઓ સીતા સીતાદા મહાનદીને દરેક ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓના પરિવાર સહિત મળે છે. આ નદીએ પર્વત ઉપરથી નીચે પડતી નથી તેથી એના પ્રપાતકુંડ નથી, તથા જે કુંડામાંથી એ નદીઓ નિકળે છે, તે કુંડ વર્ષધરપર્વત નીચે કષભકૂટની બે બાજુએ આવેલા છે, અહિં નદીઓના નામને અનુક્રમ જૂદા જૂદો હોવાથી ગ્રન્થાન્તરથી જાણવા. ૧૬૩ છે
અવતરy:–મહાવિદેહના બે છેડે બે વનમુખ છે તે આ ગાથામાં કહેવાય છે–
अविवरिकऊण जगई, सवेइवणमुहचउक्कापिहुलत्तं । गुणतीससय दुवीसा, णइंति गिरिअंतिएगकला ॥ १६४॥
શબ્દાર્થ – વિદ્યfar-વિક્ષા નહિ કરીને ! પિદુત્ત-પહોળાઈ -જગતીની
સુતીસમા ફુવા–ઓગણત્રીસ બાવીસ –વેદિકા સહિત sa-ચાર વનમુખ
Tદુ તિ-નદીના અન્ત | mરિ અંતિ-ગિરિના અન્ત
યોજન
૨૨