________________
મહાવિદેહક્ષેત્રનું વર્ણન.
૨૩૫ શબદાર્થ – તાળગંતસુતેભવનપ્રાસાદના આંતરાઓમાં રાયચીઢે–રજતપીઠ ઉપર અનિr-આઠજિનકુટ (ભૂમિ ઉપર) | સામો -શાત્મલિવૃક્ષ સુરપુરી-દેવકુરૂક્ષેત્રમાં
gવ-એવાજ પ્રકારનું નવા પશ્ચિમ અને વિષે
રસ્સ–ગરૂડદેવનું સંસ્કૃત અનુવાદ तेषामन्तरेष्वष्टजिनकूटानि तथा सुरकुरुषु अपरार्धे ।
राजतपीठे शाल्मलिवृक्ष एवमेव गरुडस्य ॥१४५॥ રાધાર્ય–તે ભવનપ્રસાદના આઠ આંતરામાં આઠ જિનકૂટ છે. તથા દેવકુરૂક્ષેત્રના પશ્ચિમમાં પણ રૂપાના પીઠઉપર જંબવૃક્ષ સરખું જ શામલિવૃક્ષ છે તે ગરૂડદેવનું છે. મેં ૧૪૫
વિસ્તરાર્થ:-~એજ પહેલાવનમાં ચારભવન અને ચારપ્રાસાદ એ આઠના આઠ આંતરામાં એટલે એકભવન અને એક પ્રાસાદ એ બેની બરાબર મધ્યભાગે એકેક ભૂમિટ સરખે પર્વત હોવાથી આઠ ભૂમિકૂટ પર્વત છે, તે દરેક ઉપર એકેક શાશ્વત નિમવન હોવાથી એ આઠ ભૂમિટને અહિં જિનટ કહ્યાં છે. વળી એ દરેક જિનકૂટ જાત્યરૂપ સુવર્ણનાં કંઈક “વેતવણે છે, મૂળમાં ૮ જન, મધ્યમાં દયોજન અને ઉપર જન વૃત્તવિકેંભ (વિસ્તાર) છે. ૮ જન ઉંચું છે, ઊર્ધ્વગપુચ્છના આકારે અનુક્રમે હીન હીન વિસ્તારવાળું છે. ૨ જન ભૂમિમાં ઉંડુ છે. એ દરેકઉપરનું જિનભવન પણ જણૂવૃક્ષની વિડિમાશાખાના જિનભવનસરખું સર્વરીતે છે.
તથા જેવું આ જંબવૃક્ષ ઉત્તરકુરૂમાં કહ્યું તેવુંજ મિલિ દેવકુરૂક્ષેત્રમાં પશ્ચિમઅર્ધભાગમાં છે, તેનું પડ (શાત્મલિપીઠ) રૂપાનું છે, અને અધિપતિ દેવ ગરૂડદેવ એટલે સુવર્ણકુમાર ભવનપતિનિકાયનો વેણુદ્દેવ નામનો દેવ છે, તેની ગરૂડારાજધાની બીજા નંબુદ્વીપમાં અનાતારાજધાની સરખી જાણવી. આ શામલિપીઠની આસપાસના ત્રણ વનમાંથી પહેલા વનમાં જે આઠ જિનકુટ છે તે રૂપાનાં છે. ૧૪૫
છે મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન છે અવતાT:–મહાવિદેહક્ષેત્રમાં દેવકુફઉત્તરકુરૂનું સ્વરૂપ તથા તેમાં રહેલા ૧-૨ ભૂમિકામાં ૮ જંબૂફટ તથા ૮ શાલ્મલિફટ ગણાય છે તે.