SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ યમલગિરિ કહ્યું અને એનું અંતર ૨૨૧ દક્ષિણદિકામાં દક્ષિણતેરણે પ્રવેશ કરી સતેદાનદી ઉત્તરતોરણે (ઉત્તરદ્વારે) બહાર નિકળે છે, તથા સીતાનદી કહમાં ઉત્તરદ્વારે પ્રવેશ કરી દક્ષિણદ્વારે દ્રહથી બહાર નીકળે છે, માટે દરેક દ્રહને એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં એમ બે બે દ્વારા બે બે તરણ) છે. અને એ કારણથી જ દરેક દ્રહને પૂર્વ વિભાગનું અને પશ્ચિમવિભાગનું એમ બે બે વન તથા બે બે વેદિકા છે. (અને દ્વારથી કહભેદ ન વિવક્ષીએ તે એક વન એક વેદિકા છે.) ને દ્રહોમાં ૬-૬ કમળવલયો ! જેમ પૂર્વે પાસરોવરમાં ૬ કમળવત્યે કહ્યા છે. તેવાજ કમળવલ અહિં પણ દરેક દ્રહમાં છે, અને મુખ્યકમળની કણિકાઉપરના શ્રીદેવીભવન સરખા ભવનમાં આ દ્રહાના અધિપતિ દેવની શય્યાએ છે. અને દરેક દ્રહમાં એ પ્રમાણે ૧૨૦૫૦૧૨૦ (એકકોડ વીસલાખ પચાસ હજાર એકવીસ) કમળો પૃથ્વીકાય રૂપ છે, શેષ સર્વસ્વરૂપ પદ્મદ્રહમાં કહ્યા પ્રમાણે યથાસંભવ જાણવું. આ દ્રહના અધિપતિદેવેની રાજધાનીમાં બીજા નંબુદ્વીપમાં પોતપોતાની દિશામાં ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે ૧૩ર છે ૧૩૩ છે દ્રહના નામ | લંબાઈ પહોળાઈ ઉંડાઈ દેવનિવાસ પરસ્પર અખ્તર દ્વાર વિધકનદી ભવનાદિનું પ્રમાણે કમળવલયા નિષધદ્રહ ૧૦૦૦. પ૦૦ છે. ૧૦ | નિષધ દેવકુરે દેવકુરૂદ્રહ ૨ ઉત્તર દક્ષિણ ૨ દાર | સીતદાનદી સૂર સૂરદ્રહ સુલસદ્રહ વિદ્યુ...ભદ્ર સુલસ વિદ્યુપ્રભ પદ્મદ્રહવત પદ્મદહની શ્રીદેવીના ભવનાદિવત્ ૬-૬ કમળવલ નીલવંતદ્રહ નીલવંત ઉત્તરકુર ચંદ્ર ઉત્તરકુરૂદ્રહ ચંદ્રદ્રહ એરવતદ્રહ માલ્યવંતદ્રહ ઉત્તરકુરૂના સીતાનદી ઐરવત માલ્યવંત અવતર–કુરૂક્ષેત્રમાં યમલગિરિદ્રહ અને મેરૂનું પરસ્પર અંતર કહેવાય છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy