________________
૨૨૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
જા –નદીના પ્રવાહઅનુસારે દીર્ધ એવા પાંચ પાંચ દ્રહ બે બે દ્વારવાળા છે, તે અનુક્રમે આ પ્રમાણે–નિષધ-દેવકુરૂસૂર-સુલસ–વિદ્યુ—ભ (એ પાંચ દ્રહ દેવકુરૂમાં) ૧૩રા તથા નીલવંત–ઉત્તરકુર–ચંદ્ર-ઐરવત-અને માલ્યવંત (એ પાંચ કહ ઉત્તરકુરમાં) એ સર્વ દ્રહ પદ્મદ્રહ સરખા છે, પરંતુ દ્રહોના દેવે દ્રહના નામ સરખા નામવાળા છે ! ૧૩૩ છે વિસ્તા–હવે કુરુક્ષેત્રનાં ૧૦ કહોનું સ્વરૂપ આ પ્રમાણે–
છે દેવકુફ ઉત્તરકુરૂમાં પ-પ સરેવર / નિષધપર્વતથી સાધિક ૮૩૪૬ જન મેરૂ સન્મુખ ગયા બાદ [દેવકુરૂક્ષેત્રમાં તે જે ચિત્રવિચિત્ર નામના બે પર્વતે કહ્યા છે, ત્યાંથી આગળ મેરૂસમુખ ૮૩૪: જન ગયે પહેલે નિવધ , ત્યારબાદ એટલા જ જનને અન્તરે બીજે રેવં દ્ર, ત્યારબાદ ત્રીજો સૂર દ, ચેથી સુરત , પાંચમે પ્રિમ દ, અને ત્યારબાદ એટલા જ અન્તરે મેરૂ પર્વત છે. એ પ્રમાણે ૮૩૪: જનવાળા સાત આંતરા થયા તેથી ઐસાધિક ૮૩૪; ને ૭ વડે ગુણતાં ૫૮૪ર યોજન આવે, તેમાં ચિત્રવિચિત્રના ૧૦૦૦ એજન તથા દરેક દ્રહની લંબાઈ હજાર હજાર
જન હોવાથી ૫૦૦૦ સહિત ૬૦૦૦ એજન મેળવતા ૧૧૮૪૨ જન એટલે કુરૂક્ષેત્રને વિસ્તાર આવે છે.
એ પ્રમાણે ઉત્તરકુરુક્ષેત્રમાં નીલવંતપર્વતથી ૮૩૪ જન દૂર બે ચમકગિરિ છે, ત્યાંથી એટલા જ અન્તરે પહેલે નીવંત ટ્ર, બીજે ૩ર ટ્ર, ત્રીજો ચંદ્ર ગ્રહ, ચોથો gવત ટ્ર, પાંચમે મથવાનું હું અને ત્યાર બાદ એટલા જ અન્તરે મેરૂ પર્વત છે, જેથી ઉત્તરકુરૂને વિસ્તાર પણ એ સાત અંતર અને ૬ પદાર્થ સહિત ૧૧૮૪૨૩ એજન થાય છે.
એ દશે દ્રહની લંબાઈ નદીના પ્રવાહને અનુસારે એટલે ઉત્તરદક્ષિણ ૧૦૦૦ જન લંબાઈ છે, અને પહોળાઈ પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન છે, એ વિશેષ છે. કારણ કે વર્ષધરના દ્રહ પૂર્વ પશ્ચિમ દીર્ઘ અને ઉત્તરદક્ષિણ વિસ્તારવાળા છે, માટે આ દશ દ્રોની લંબાઈ પહોળાઈ તે મહાદ્રહોથી જુદી છે.
| દ્રામાં થઈને વહેતો મહાનદીનો પ્રવાહ છે. એ પાંચ પાંચ દ્રા કુરૂક્ષેત્રના અતિ મધ્યભાગે રહેલા છે, અને મહાનદીને પ્રવાહ પણ ક્ષેત્રના મધ્યભાગમાં થઈને વહે છે, જેથી દ્રહોને વેધીને (દ્રહોમાં થઈને) મહાનદી જાય છે, અને તેથી દરેક દ્રહને પૂર્વ વિભાગ અને પશ્ચિમવિભાગ એવા બે વિભાગ મધ્યવર્તી નદી પ્રવાહની અપેક્ષાએ થાય છે, અને દ્રહની
* સાધિક-એટલે કે કળ અધિક, એટલે ૮૩૪૪ જન છે કળા. અથવા છે. ૮૩૪-૧૧ કળા, જુઓ. ગાથા ૧૩૫ મી.