SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. રહે છે. અને ૧૦૦૦ એજન મૂળવિસ્તારવાળું બલકૂટ ૫૦૦ એજન જેટલું વનથી બહાર નિકળી આકાશમાં અધર રહ્યું છે. અવતર:–હવે નન્દનવન રૂપ પહેલી મેખલાને સ્થાને મેરૂ પર્વતને અભ્યન્તરવિસ્તાર તથા બાહ્યવિસ્તાર (અથવા અભ્યન્તરમરૂન અને બાહ્યમેરૂને વિસ્તાર ) કહે છે णवसहसणवसयाइं, चउपन्ना छच्चिगारभागा य । गंदणबहिविरकंभो, सहसूणो होइ मज्झमि ॥ १२३ ॥ શબ્દાર્થ – વરસUવડુિં-નવાર નવા iાયટિ-નંદનવનને બહારને ૪૩–ચેપન વિશ્વમાં વિસ્તાર -અને છ સલ કળી–હજાર જન જૂન TIT-અગિઆરીઆ ભાગ મમિ-વનની અંદરના મેરૂનો સંસ્કૃત અનુવાદ. नवसहस्रनवशतानि चतुष्पंचाशत् च, पदचैकादशभागाश्च । नंदनबहिर्विष्कंभः सहस्रोनो भवति मध्ये ॥ १२३ ॥ જાનંદનવનસ્થાને મેરૂ પર્વતને બહારના વિસ્તાર નવજાર નવસો ચેપન જન અને અગિઆરિઆ ૬ ભાગ જેટલો છે, અને વનની અંદરના મેરૂને વિધ્વંભ હજારજન ન્યૂન છે ૧૨૩ છે વિસ્તરાર્થ:–નંદનવન સમભૂમિથી ૫૦૦ એજન ઉપર છે, અને દર પેજને - ભાગ ઘટતો હોવાથી [ ૫૦૦ =૧૧= ] ૪૫ યોજનાને સમભૂમિ સ્થાને રહેલા મેરૂના ૧૦૦૦૦ વિસ્તારમાંથી બાદ કરતાં ૫૪ જન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલે બાદામેરૂ વિષ્કભ– ૧૦૦૦૦ ૯૫૪-૬ બાહ્યવિસ્તારમાંથી ૪૫-૫ બાદ ૧૦૦૦ વનને ઉભયવિસ્તાર ૯૯૫૪-૬ બાહ્યવિસ્તાર ૮૫૪-૬ અભ્યન્તર વિસ્તાર આવ્યા, અને તેમાંથી વનને બન્ને બાજુને ૫૦૦-૫૦૦ એજન વિસ્તાર બાદ કરતાં નંદનવનની અંદરના મેરૂપર્વતનો વિસ્તાર ૮૫૪ યેાજન અને અગિઆ રીઆ ૬ ભાગ જેટલો આવ્યા. બાદ
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy