________________
છે,
-
;
. “ નનવને પાપ * : છે અથવા શિખરથી નીચે ૩૬૦૦૦ એજન ઉતરતાં તેમનસ વન આવે છે માટે ૩૬૦૦૦ને ૧૧વડે ભાગતાં ૩ર૭૨ જન ૮ ભાગ આવે એજ અભ્યન્તરમેરૂને વિઝંભ જાણો. અને તેમાં બે બાજુને વનવિધ્વંભ ૧૦૦૦ એજન ઉમેરતાં યે.૪ર૭૨ ભા. તે બાદામેરૂને વિધ્વંભ જાણો. એ રીતે આગળ કહેવાતા નંદનવનમાં પણ બે વિશ્કેભ ગણવા. એ રીતે દરેક યોજન ( એક અગિઆરાંશ જન એટલે એક એજનના અગિઆર ભાગ કરીને તેમાંના ૧ભાગ જેટલી હાનિવૃદ્ધિ મેરૂપર્વતની જાણવી.
મેરૂની હાનિવૃદ્ધિ પતિને અનુસરે છે ઉપર કહેલી ની હાનિ અથવા વૃદ્ધિ તે ગતિએ વિચારવી એટલે સમભૂતલથી શિખર સુધી દેરીલગાડીને ગણવી, જેથી એ દરીની સપાટીથી જ્યાં
જ્યાં ચૂન મેરૂ હોય એટલે આકાશ માત્ર હોય તે પણ તે આકાશને મેરૂપર્વત તરીકે ગણવું, અને અધિક નિકળેલો ભાગ આકાશતરીકે ગણવે, જેથી વનની મેખલાઓમાં થતી એકસામટી ઘણું હાનિ હોવા છતાં પણ વિરોધ ગણાય નહિં. કેવળ મેરૂ પર્વતને અંગેજ નહિં પરંતુ દરેક પર્વતકૂટ આદિકની હાનિવૃદ્ધિઓ સર્વત્ર કર્ણ ગતિ પ્રમાણે જ વિચારવી ૧૨૧ છે
અવતરy:—હવે આ ગાથામાં તેમનસવનની નીચે આવેલા નંવનવનનું સ્વરૂપ કહે છે –
तत्तो सहदुसट्ठी-सहसहिं गंदणंपि तह चेव । णवरि भवणपासायं-तर?दिसिकुमरिकूडा वि ॥१२२॥
શબ્દાર્થ – તરો-તે સમનસવનથી
નર-પરન્તુ વિશેષ એ કે સંસર્દિ –સાડી બાસઠ હજાર માસાયમંતર–જિનભવન અને જન નીચે
પ્રાસાદના આંતરામાં
કું-આઠ અ–નંદનવન પણ
રિરિરિ-દિશાકુમારીઓનાં તદ રેવ-તેવાજ પ્રકારનું છે. LL
–ફૂટ પણ છે. સંસ્કૃત અનુવાદ તત સાઈબ્રિષ્ટિનેન્દ્રનગર તથા જૈવ [ ] \" नवरं भवनप्रासादान्तराष्टदिग्कुमारीकूटान्यपि ॥१२२ ॥