SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, wwww કુલગિરિપ્રાસાદ ૧૨૫ ગાઉ સમચારસવિસ્તારવાળા અને બમણું એટલે ૨૫૦ ગાઉ ઉંચા છે, તેથી તેને આડે ગુણતાં પંકવનના ઇંદ્રપ્રાસાદો ૧૦૦૦ ગાઉ એટલે ૨૫૦ જન સમચોરસ વિસ્તારવાળા છે, અને પ૦૦ એજન ઉંચા છે. તથા પ્રાસાદની ચારે દિશાની ૧૬ વાપિકાઓ દરેક ૨૫ જન પહોળી અને ૫૦ જન લાંબી છે. જેથી લંબચોરસ આકારવાળી છે ! ૧૧૬ છે * અવતર:–મેરૂપર્વતના પંડવનમાં શ્રીજિનેન્દ્રોના જન્માભિષેકકરવા ગ્ય ચાર શિલાઓ છે, તે શિલાઓનું સ્વરૂપ (ત્રણ ગાથામાં) કહેવાય છે. जिणहरबहिदिसिजोअण-पणसयदीहद्धपिहुल चउउच्चा। अद्धससिसमा चउरो, सियकणयसिला सवेईआ॥ ११७॥ શબ્દાર્થ– નિહ-જિનભુવનથી કસિતમા–અર્ધ ચંદ્રસરખી િિસિ–બહારની દિશાએ વિજયસિરા–વેત કનકની (અર્જુન અશ્વ વિદુરુ-તેથી અર્ધ વિસ્તારવાળી | સુવર્ણની) શિલાઓ સંસ્કૃત અનુવાદ. जिनगृहबहिदिशि पंचशतयोजनदीर्घार्धपृथुलाश्चतुरुच्चाः । अर्धशशिसमाश्चतस्रः श्वेतकनकशिलाः सवेदिकाः ॥ ११७ ॥ જા–જિનભવનથી બહારની દિશામાં પાંચસે લેજન દીર્ઘ, તેથી અર્ધવિસ્તારવાળી, ચાર જન ઉંચી, અને અર્ધચંદ્રસરખા આકારવાળી વેતસુવર્ણની ચાર શિલાઓ વેદિકા સહિત છે [વેદિકા અને વન સહિત છે.] ૧૧૭ વિસ્તર–ચાર દિશામાં ચાર જિનભવને લિકાથી ૫૦ એજન દૂર છે, તે જિનભવનોથી બહારની દિશાએ એટલે ભરતાદિક્ષેત્રોની સન્મુખ તથા જિનભવન અને વનને અન્તભાગ એ બેની મધ્યમાં ૪૧૯ જન જેટલા બાકીના વિઝંભમાં મધ્યભાગે ચાર દિશામાં ચાર શિલાઓ છે, તે દરેક ૫૦૦ યેજન દીર્ધ અને ૨૫૦ એજન વિસ્તારવાળી તથા ૪ ચેાજન ઉંચી અથવા જાડી છે, - ૧ એ એ પ્રાસાદે તથા વાપિકાઓ સર્વે રત્નમય અને શાશ્વતીજ છે. વાર્ષિક ૧૦ એજન ઉંડી છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy