________________
વિચારશક્તિસમ્પન્ન પ્રાય: પ્રત્યપ્રાણી એ પરમાત્મતત્વને ઉપાસક હોય
છે. પરમાત્મદશાની પ્રાપ્તિ એ ઉપાસકની ઉપાસનાનું ધ્યેય છે. પરમાત્મતત્ત્વની વર્તમાન જગતમાં જેનાદ્ધ-શૈવ-વૈષ્ણવ-મુસ્લીમ-પારસી ઉપાસના. કિવા ક્રિશ્ચીયન વિગેરે જે જે ધાર્મિક ફિરકાઓ નજરમાં આવે
છે તે પ્રત્યેક ફિરકાઓમાં ધમરાધક તે તે વ્યક્તિનો આશય પરમાત્મદશા પ્રાપ્તપુરૂષની સાધના પ્રાપ્ત કરવાનો હોય છે. નીચે જણાવાતી તે તે ધર્મશાસ્ત્રોની પંક્તિઓ દ્વારા થતી પ્રભુ પ્રાર્થનામાં પણ એ જ આશય સ્પષ્ટ તરી આવે છે.
“ નો મસ્જિતા નો ક્રિા | અર્થ;–“અરિહંતને નમસ્કાર થાઓ. नमो आयरिआणं । नमो उवज्झायाणं। સિદ્ધને નમસ્કાર થાઓ. આચાર્યને नमो लोए सव्वसाहूणं । एसो पंच
નમસ્કાર થાઓ. ઉપાધ્યાયને નમસ્કાર नमुक्कारो। सव पावप्पणासणो ।
થાઓ. લોકને વિષે વર્તતા સર્વ સાધુ
એને નમસ્કાર થાઓ. એ પંચ નમસ્કાર मंगलाणं च सव्वेसिं, पढमं हवइ
શ્રુતસ્કંધ, સર્વ પાપનો નાશ કરનાર છે. મારું ”
| સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. ” વિદ્ર
અર્થ “પૂર્ણ પ્રજ્ઞ અન ભગવાનું નમો તરત મરાવતો લાદતો | બુદ્ધને નમસ્કાર થાઓ. હું બુદ્ધનું सम्मासम्बुद्धस्स । बुद्धं सरणं ।
શરણ સ્વીકારું છું, ધર્મનું શરણ સ્વીકારું गच्छामि । धम्म सरणं गच्छामि । સંઘ સરળ છામિ | ઝ | છું, સંઘનું શરણ સ્વીકારું છું.” __श्रीमद्भगवद्गीता;
અર્થ:-“(હે પરમાત્મન !) આદિस्त्वमस्य विश्वस्य परं निधानम् ।।
દેવ તમે જ છે, પુરાણ પુરૂષ તમે છે, वेत्तासि घेद्यं च परं च धाम,
વિશ્વના ઉત્કૃષ્ટ નિધાનરૂપ પણ તમે જ છે,
(અખિલ તત્ત્વના) જ્ઞાતા પણ તમે છો, જાत्वया ततं विश्वममन्तरूपम् ॥ १ ॥
સુવા લાયક સર્વોત્કૃષ્ટ તેજ સ્વરૂપ તમે છે, થયુનિર્વહક રારિ,
તમે એજ અનન્ત સ્વરૂપ વિશ્વને વિસ્તાર
કરેલો છે. વાયુ-યમ–અગ્નિ-વરૂણ–ચંદ્રप्रजापतिस्त्वं प्रपितामहश्च ।
બ્રહ્મા અને વિધાતા એ સર્વ તમે જ છો. नमो नमस्तेऽस्तु सहस्रकृत्त्वः,
હજારોવાર તમને મારો નમસ્કાર થાઓ. પુન મૂરિ નમો નમસ્તે ! ૨ ' | ફરીથી પણ મારો તમને નમસ્કાર થાઓ.”