________________
છએ આરામાં આયુષ્ય વિગેરેનું પ્રમાણ,
૧૫૯
ક, કww wwwwww
Tr:– સો વર્ષે એકેક રોમખંડબહારકાઢવાથી પૂર્વ કહેલો પલ્યકૂવો ખાલી થયે છતે કાળને ૧ પલ્યોપમ થાય છે, અને તેવા ૧૦ કડાકડિ પલ્યોપમે કાળાને એક સાગરોપમ [૧ અદ્ધા સાગરોપમ] થાય છે. જે ૯૨
વિરત બીજી ગાથાથી પાંચમીગાથાસુધીમાં ઉદ્ધારપાપમનું સ્વરૂપ કહેતી વખતે જે ઘનવૃત્ત [ ઉત્સધાંગુલથી ૧ જન લાંબો પહોળો અને ઉડો ગેળ] ક કહ્યો, તેમજ તે કૂવામાં જે રીતે અસંખ્યાતા સૂક્ષ્મમખંડ સૂફમઉદ્ધારપાપમનું પ્રમાણ જાણવા માટે ભર્યા હતા, તેવી જ રીતે ભરેલા તે કૂવામાંથી જ્યારે સે સે વર્ષ તે એકેક સૂકમરમખંડ બહાર કાઢતાં જેટલા કાળે કૃ ખાલી થાય, તેટલા કાળનું નામ કાળનો ૧ પલ્યોપમ એટલે શું સૂકમ શ્રદ્ધાપૂર્વોત્તમ કહેવાય, અને તેવા ૧૦ કલાકેડિ એટલે ૧૦,૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ આ આંક જેટલા પલ્યોપમે કાળને ૧ સાગરોપમ એટલે ? સૂકમદ્રાસમ થાય. અહિં જ એ પદ ગાથામાં કહ્યું છે તે ઉદ્ધાર અને ક્ષેત્રપામ વા સાગરોપમનો નિષેધ કરી અદ્ધાપલ્યોપમ વા અદ્ધાસાગરોપમ સમજવા માટે છે. વિશેષવર્ણન બીજી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયું છે. એ ૯૨ છે
અવતરેT –પૂર્વગાથામાં આરાનું પ્રમાણ દર્શાવવા માટે અદ્ધાપલ્યોપમ અદ્ધાસાગરોપમનું સ્વરૂપ કહ્યું. માટે હવે આ ગાથામાં તેની સાથે તામાટે છએ આરાનું પ્રમાણ દરેકનું કેટલું કેટલું છે ? તથા તે વખતના મનુષ્યનું આયુષ્ય અને ઉંચાઇ કેટલી ? તે દર્શાવાય છે – सागरचउतिदुकोडा-कोडिमिए अरतिगे नराण कमा । आऊ तिदुइगपलिआ, तिदुइगकोसा तणुच्चत्तं ॥ ९३ ॥
છે આ ચાલુ ક્ષેત્ર ૧ થી સાત દિવસ સુધીના જન્મેલા ઘેટાના 1 ઉત્સધાંગુલકમાણે રમખંડના સાતવાર આઠ આઠ ખંડ કવાથી ૨૦૯૭૧પ૦ વાલોઝ કરીને તેવા દરેક વાલાના પુનઃ અસંખ્યઅસંખ્ય સૂક્ષ્મખંડ કરીને સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ કર્યો, અને સિદ્ધાન્તમાં દેવકુફે વા ઉત્તર કુરક્ષેત્રના યુગલિકનું શીર્ષમુંડન કર્યા બાદ ૧ થી ૭ દિવસમાં ઉગેલા વાલાના અસંખ્યાતઅસંખ્યાત સન્મખંડ કરી સૂક્ષ્મઅદ્ધાપલ્યોપમ અને સાગરોપમ કર્યો છે, તેમાં કેવળ વિવક્ષા બંદ જ છે, કારણકે ગણત્રા એકસરખી જ છે, કારણુંક એક ઉસંધાંગુલમાં કુયુગલિકના મુડનબાદ 1 થી ૭ દિવસના ઉગેલા વાલાય પણું ૨૦૦૭૧૫ર સમાય છે, જેથી આગળની સગી બાદરપોપમાં તથા સૂમ૫૫મમાં પણ્ સરખી જ આવે. અને તે કુરૂ-હરિવર્ષ-હિમવંત-વિદેહ-લીખ-ચૂકી અને અંગુલને અનુક્રમે ૮-૮ ગુણ કરવાથી [ સાતવાર ૮ ગુણ થતાં ] ૨૦૯૭૧પર આવ.