SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂ૫. ૧૬૬ અવત";—હવે ભરત તથા ઐવિત ક્ષેત્રમાં કાળચક્રનું સ્વરૂપ કહે છે. भरहरवए छ छ अर-मयवसाप्पिणी उसप्पिणीरूवं । परिभमइ कालचकं, दुवालसारं सयावि कमा ॥ ९ ॥ શબ્દાર્થ – મરવા-ભરત તથા ઔરવત ક્ષેત્રમાં ત્ર-કાળચક્ર છે છે-છ છે. ફુવારના—બાર આરાવાળું શરમાવળિ ૩ળવં–આરા | સયા-હંમેશા-સદાકાળ મય અવસર્પિણ અને ઉત્સર્પિણી સ્વરૂપ. તમાં અનુકમે રમમ-પરિભ્રમણ કરે છે ! સંસ્કૃત અનુવાદ, भरतैरवतयोः पट्पडारकमयावसर्पिण्युत्सार्पणीरूपम् । પરબ્રાતિ લાવ, શારે સવારે મશઃ || ૧૦ | નાથાર્થ ભરત તથા એરવત ક્ષેત્રમાં છ છ આરામય અવસર્પિણ અને ઉત્સપિણ સ્વરૂપ બાર આરાવાળું કાળચક હંમેશા અનુક્રમે પરિભ્રમણ કરે છે. ૯૦ છે વિસ્તરાર્થ:–યુગવિકક્ષેત્રમાં અથવા મહાવિદેહક્ષેત્રમાં સર્વદા એક કરો જેમ કાળ છે, એટલે કે દેવકુરૂઉત્તરકુરૂમાં સદા પહેલે આરો યાવત્ મહાવિદેડમાં સદા ચતુર્થ આરે હોય છે તે પ્રમાણે ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રમાં નથી, પરંતુ એ આરાઓ અનુકમે ફરતા ફરતા હોય છે. જેમ ગાડાનું ચક્રડુિં ગાડું ચાલે છે ત્યારે ફરે છે અને ચક્રમાં રહેલી આરાઓ ઉપર નીચે અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે ભરત એરવતમાં કાળ એકસરખે ન રહેતાં ગાડાના ચકની માફક છ છ આરાસ્વરૂપે અનુક્રમે ફરતો ફરતો આવતો હોવાથી શાસ્ત્રકારોએ એ ફરતા કાળને ચક્રની ઉપમા આપેલ છે. જેનું વર્ણન આગળની ૯૧ મી ગાથામાં આવવાનું છે તે છ આરાઓ અવસર્પિણમાં હોય છે અને તેથી વિપરીત ક્રમે છ આરાઓ ઉત્સર્પિણીમાં હોય છે. એટલે અવસર્પિણીને પ્રથમ આરો એ ઉત્સર્પિણીને છેલ્લો ( છઠ્ઠો ) આરે, અવસર્પિણને બીજે આરો તે ઉત્સર્પિણીનો પાંચમો આરે, યાવત્ અવસર્પિણુનો છઠ્ઠો આરો તે ઉત્સર્પિણનો પ્રથમ આરે હોય છે. અવસર્પિણી કાળમાં અનુક્રમે આયુષ્ય
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy