________________
પ્રપાત કુંડાધિકાર
૧ રવાળા છે, એ રીતે આ જંબુદ્વીપમાં સર્વ મળીને [ ૪+૪+૧૬+૪+૨= ] ૯૦ કુંડ છે. એ ૫૪ છે
વિ7T:–ગંગાપ્રપાત વિગેરે ચાર કુડાના સંબંધમાં જે કુંડવિસ્તાર દીપવિસ્તાર અને વેદિકાના ત્રણ કારનો વિસ્તાર એ ત્રણ વિસ્તાર કહ્યા તે આગળ કહેવાતા બીજા ૮૬ કુંડાના એક સરખા નથી, પરન્તુ દ૪ કુંડના ત્રણે વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર બાહ્યકુંડ સરખા છે, ૧૬ કુંડના ત્રણ વિસ્તાર ગંગાપ્રપાતાદિ ચાર કુડાના ત્રણ વિસ્તારથી બમણા છે, એ પ્રમાણે ચારના ચારગુણા અને બે કુંડના આઠગુણા વિસ્તાર છે. તે આ પ્રમાણે
૬૪ કુંડ–તે મહાવિદેહની બત્રીસ વિમાની દરેક વિજયમાં બે બે મહાનદી વહે છે તે દરેક નદી નિષધ નીલવંતવર્ષધરપર્વત પાસેના કુંડમાંથી નિકળે છે, તેના જ કુંડ.
૧ કુંડતે મહાવિદેહમાંની ૧૨ અનદીઓના બાર કુંડ અને હિમવંત તથા હિરણ્યવંત ક્ષેત્રમાંની બે બે મળી ચાર મહાનદીના ચાર કુંડ મળી ૧૬ કુંડ.
૪ કુંડ–તે હરિવર્ષ ક્ષેત્રની તથા રમ્ય ક્ષેત્રની બે બે નદીઓના. '
૨ કુંડ–તે મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સદા તથા સીતા મહાનદીના. એ સર્વનું સંક્ષિપ્ત કોષ્ટક આ નીચે આપ્યું છે તે ઉપરથી જુદા જુદા વિસ્તાર સમજી શકાશે. '
જંબુદ્વીપના ૯ કુંડ સંબંધિ ત્રણ વિસ્તાર છે
કંડ વિસ્તાર છે ડીપ વિસ્તાર | ત્રણ દ્વારા વિસ્તાર જન
ચાર્જન
१२०
૪ ભરત એરા. નદીઓના ૧૬ હિમ.હિરણ્ય. જો - અન્તર્નદી ૧૨ ) ૪ હરિવર્ષ દરમ્યક નદીના ૬૪ વિજય નદીઓના ર સદા-સીતા નદીને
૨૪૦
૬૦
૪૮૦