SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. કમળો ચઢતા ઉતરતા દરજજા પ્રમાણે મોટાં નાનાં હોય તેજ સમર્યાદ ગણાય, નહીતર જેવું સ્વામીનું સ્થાન તેવું સેવકનું સ્થાન એ લોકિક રીતે પણ શોભાસ્પદ નથી ૫ ૪૧ છે અવત:–આ બે ગાથામાં તે મૂળકમળને ફરતું રીનું ઉર્જા કહે છે– मूलपउमाउ पुट्विं, महयरिआणं चउण्ह चउ पउमा । अवराइ सत्त पउमा, अणिआहिवईण सत्तण्हं ॥४२॥ वायव्वाईसु तिसु सुरि-सामण्णसुराण चउसहस पउमा। अट्ठ दस बार सहसा, अग्गेयाइसु तिपरिसाणं ॥४३॥ શબ્દાર્થમૂછવામા-મૂળ કમળથી (ની) : 81 –અપર દિશામાં, પશ્વિમમાં મારિક-મહત્તરિકા દેવીઓનાં mયાજિ –અનીકાધિપતિઓનાં, 3–ચારનાં સેનાપતિઓનાં ૨૩૩-ચાર કમળ સત્ત–સાતનાં સુરિ–દેવીના –અગ્નિઆદિ દિશામાં સામUTણુIT-સામાનિક દેવનાં | તિ રમ-ત્રણ પર્ષદાના દેનાં સંસ્કૃત અનુવાદ मूलपात् पूर्वस्यां महत्तरिकाणां चतसृणां चत्वारि पनानि । अपरायां सप्त पनानि अनीकाधिपतीनां सप्तानाम् ॥ ४२ ॥ वायव्यादिषु तिसृषु सुरीसामान्यसुराणां चत्वारि सहस्त्राणि पद्मानि । अष्ट दश द्वादश सहस्त्राणि, आग्नेयादिषु त्रिपर्षदाम् ॥ ४३ ॥ Tયા:–મૂળ કમળથી પૂર્વ દિશામાં ચાર મહત્તરિકા દેવીઓનાં ચાર કમળે છે, અને પશ્ચિમ દિશામાં સાત સેનાધિપતિઓનાં સાત કમળો છે છે કર છે તથા વાયવ્ય આદિ ત્રણ દિશાઓમાં [એટલે વાયવ્ય દિશામાં ઉત્તર દિશામાં અને ઈશાન દિશામાં ] દેવીના સામાનિક દેવનાં (ચારહજાર સામાનિકનાં) ચારહજાર કમળે છે, અને અગ્નિકેણ આદિ ત્રણ દિશામાં (અનિકેણ દક્ષિદિશા અને નૈઋત્યકેણમાં) ત્રણ પર્ષદાના દેશનાં અનુક્રમે ૮૦૦૦-૧૦૦૦૦૧૨૦૦૦ કમળે છે . ૪૩ છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy