SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચ પરમેષ્ટીના ૧૦૮ ગુણ ૧૫ દીર્ઘદ્રષ્ટિ હાય. ૫૧ ૧૬ ધર્મ, અથ તથા કામમાર્ગને વિશેષને જાણનાર હાય. ૧૮ વડીલેાની મર્યાદા જાળવનાર હાય. ૨૦ ૫૨ જીવના હિતાર્થીના કરનાર હાય. ૧૭ બાપદાદાના માર્ગને અનુસરનાર હાય, ૧૯ કરેલા ઉપકારને જાણનાર હાય. ૨૧ સવ સારા કાય માં સાવધાન હાય. સમક્તિવંત અને આવા ગુહ્યુજ્ઞ શ્રાવકોએ પ્રથમ તે પ્રથમ ગૃહસ્થને ઉપયોગી વિદ્યાના સંગ્રહ કરવા જોઇએ તેમ જ પોતાની સ'તતિ વિદ્વાન થાય અને તેની વૃત્તિ સ્વધર્મ તરફ વળે તેવા ઉષા અને તેવી ચેાજનાએ ાજવી જોઇએ. કેમકે વિદ્યાવડે ગૃહસ્થ સસ્વ મેળવી શકે છે અને નિપુણુ બને છે. વાસ્તે વિદ્યારૂપ ખેડવડે બુદ્ધિરૂપ પૃથ્વીને અવશ્ય સુધારવી જોઈએ.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy