SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી ભક્તામર સ્તોત્ર ૨૧૯ ભાવાથ :- ભયંકર જળેાદર રાગના ભારથી નમી ગએલાં અને તેથી કરીને જેમણે જીવતરની આશા છેડી દીધી છે, એવી મહા દુઃખદ્ અવસ્થાને જે પામેલા હોય છે, તે પણ તમારા ચરણુકમળની રજરૂપી અમૃતનુ જો પેાતાના શરીરને લેપન કરે તો (રાગથી રહિત થઈને) કામદેવ જેવા સુંદર શરીરવાળા થાય છે ! ૪૫ આપાદક મુરુશ ખલવેષ્ટિતાંગાં, ગાઢ બૃહનિંગ કોટનિ જ ધાઃ । વન્નામમન્ત્રમનિશ મનુજાઃ સ્મરન્તઃ, સદઃ સ્વયં વિગતબન્ધભયા ભવન્તિ ૫ ૪૬ ૫ ભાવાર્થ :- પગથી તે ગળાસુધી જડેલી ખેડીએ વડે જેનાં અંગ વિંટાઇ ગયાં છે, અને કાટીએની ઝીણી અણીએતળે જેમની જન્ત્રધા ઘસાયા નિર ંતર સ્મરણ કરે છે, તેા ઉતાવળા પોતાની મેળે જ તે મેટી એડીએના ગાઢ બંધનથી તેની કરે છે, તે માણસે પણ જો તમારા નામનું બંધનના ભયથી મુકત થઈ જાય છે. (કેદમાંથી છૂટે છે.) ૪૬ મત્તદ્દિપેન્દ્રમગરાજદવાનલાહિ— સંગ્રામવારિધિમહે દરબન્ધનાત્યમ્ । તસ્યાણુ નાશમુપયાતિ ભય ભયેવ યસ્તાવક સ્તવમિમં મતિમાનષીતે ॥ ૪૭ ॥ ભાવાથ :- જે બુદ્ધિમાન માણસ તમારુ આ સ્તવન (આલકતામાર સ્તોત્ર) ભણે છે: - પાઠ કરે છે,—તેના, મદોન્મત હાથીથી સિંહથી, દાવાનળ અગ્નિથી, યુદ્ધથી, સમુદ્રથી, અને જળાદર તથા બંધનથી (પાછલાં કાવ્યેામાં જણાવેલાં) એ સર્વેથી ઉત્પન્ન થએલા ભય, ભયથી જ જેમ નાશ પામતા હોય તેમ (આ સ્તોત્રના પાઠથી) ઝટ નાશ પામે છે ! ૪૭ સ્તોત્રસ્ત્ર તવ જિનેન્દ્ર ! ગુણનિ બદ્ધાં ભકત્સા મયા રુચિરવણુવિચિત્રપુષ્પાન્ । ધરો જતા ય છહ કર્ણાગતામજ» ત માનતુ, મવશા સમુપૈતિ લક્ષ્મીઃ ॥ ૪૮ u ભાવાર્થ :- હે જિનેદ્ર ! આ સ્તોત્રરૂપી માળા મેં તમારા ગુણુરૂપી દોરાવડે, વિચિત્ર અક્ષરરૂપી રંગવાળાં પુષ્પાથકી ભકિતવડે ગુ ંથેલી છે; તેને જે માણસ હંમેશાં પેાતાના કાને વિષે “ધારણ કરશે, તે (સન્માન થકી ઊંચા થયેલા એવા હાઇને) સ્વતંત્ર લક્ષ્મીને પામશે, ૪૮
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy