________________
જાંબુદ્વીપ વિસ્તાર
૪ ચેાથા સમયે જંધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય ૫ પાંચમા સમયે ધન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ઘ થાય. ૬ છઠ્ઠા સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ॰ સિદ્ધ થાય. ૭ સાતમા સમયે જધન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય. ૮ આમા સમયે જન્ય, એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય. આઠ સમય પછી અંતર પડયા વિના સિદ્ધ થાય નહિ.
૧
ખડા
જંબુદ્રીપ- ૧ લાખ યાજનને લાંખા તે છે. ૧. વર્તુળ રથના પૈડાને આકારે છે, ર. વર્તુળ ચંદ્રમાને આકારે છે, ૪, તેની પાસઁઘી ૩ લાખ, ૧૬ ૧૩ા આંશુલ અધિક છે, જબૂરીપના ૧૦ દ્વારની
ર
જોયણ
ઈતિ સિદ્ધ દ્વાર સંપૂર્ણ
જ મૂઠ્ઠીપ વિચાર
3
પહોળા છે. તે કમળની કણિકાને હાર, ૨૨૭
માથા
૪
પય
૫
કુડા
૧૦
સલિલાઓ.
*JgES
૧૧
વર્તુળ, તેલના પુડલાને આકારે આકારે છે, ૩. વર્તુળ પૂર્ણ યાજન, ૩ કેશ, ૧૨૮ ધનુષ તે
વાસા
ય તિત્વ
७
ર
૯
સેઢિએ; વિજય
ઘ
પિ ડએ ભાઈ સંધવી.
એ દશ દ્વાર છે, તેમાં પ્રથમ ખડ દ્વાર છે. જબૂરીપના ભરત સરખા ૧૯૦ ખંડ છે. ભરત ક્ષેત્રને ૧, ચુલહિમવંત પર્વતના ૨, હેમવતક્ષેત્રના ૪, મહાહિમવંત પર્યંતના ૮. હરિવ ક્ષેત્રના ૧૬, નિષધ પર્વતના ૩૨, મહાવિદેહ ક્ષેત્રના ૬૪, નીલવંત પર્વતના ૩૨, રમ્ય ક્ષેત્રના ૧૬, રૂપી પર્વતના ૮, હિરણ્યવત ક્ષેત્રના ૪, શિખરી પતના ૨, ઇરવત ક્ષેત્રના ૧, એ પ્રમાણે સ મળીને પહાળપણે દક્ષિણ ઉત્તરે થઈને ભરત જેવડા પહેળપણે ૧૯૦ ખંડ છે. ઇતિ પહેલે
ખંડગ્રાર સમાપ્ત ૧.
૨ જો યોજનદ્વાર :- જમૂદ્રીપના ચારે હાંસે યોજન-જનાના ખડ કરીએ ત્યારે સાતસે નેવું ક્રાડ, પન લાખ ચારણુ હજાર, એકસો ને પચાસ ચતુર સ્ત્ર થાય. ઉપર ૧ કેશ ને' પંદરસે પંદર ધનુષ્ય વધે. ઉપર ૬૦ ગુલ વધે. અંતે ૨ જો યાજન-દ્વાર સાપ્ત. ૨.