________________
શ્રી જેન જ્ઞાન સાગર
બારમા કારણુદ્ધાર કહે છે.
૫ જોગ.
ક્ર બંધના કારણ ૫–૧ મિથ્યાત્વ, :૨ અવિરતિ, ૩ પ્રમાદ, ૪ કષાય, પહેલે ત્રીજે ગુ૦ ૫ કારણ લાગે. ખીજે ચેાથે, ૪ કાણુ હાલે મિથ્યાત્વ વર્જીને પાંચમે છઠે ગુણ ૩ કારણ લાશે. ૧ મિથ્યાત્વ, ૨ અવિરત વને સાતમેથી તે દશમા શુશુઠાણા સુધી. ૨ કારણુ લાલે ૧ કષાય. ૨ જોગ. અગિયારમે–બારમે તેમે, ૧ કારણુ લાલે તે જોગ ચૌદમે કોઇ કારણ નથી.
૧૧૦
તેરમા પરિષહદ્વાર કહે છે.
પહેલાથી તે ચેથા ગુણુઠાણા સુધી યદ્યપિ પષિચ્ડ ૨૨ લાસે પણ ล દુઃખરૂપ છે, નિજ રારૂપ પરિણામે નહિ. પાંચમાથી તે ૯ મા ગુણુઠાણાં સુધી ૨૨ પરિષદ્ધ વાલે, એક સમયે ૨૦ વેઢે. ટાઢના ત્યાં તાપને નહિ, તાપના ત્યાં ટાઢને નહિ. ચાલવાના ત્યાં બેસવાને નહિં, બેસવાના ત્યાં ચાલવાના નહિ. દશમે, અગિયારમે, બારમે ૧૪ પરિષડુ વાલે. આઠ જે માહનીય કર્મોને ઉદયે હતા તે વર્યાં તે કહે છે, ૧ અચેલના ૨ અતિના ૩ સ્રીના, ૪ બેસાના, ૫ આક્રોશના, ૬ યાચનાને, ૭ સત્કાર-પુરસ્કાર, એ ૭ ચાત્રિ મહનીય કને ઉદયે હતા તે અને ૮ મે હઁસણ પરિષદ્ગ દર્શન માહનીયને ઉયે હતેા તે, એ વજ્રને શેષ ૧૪ હ્યા, તે માંહેલા ૧ સમયે ૧૨ વેદે. ટાઢના ત્યાં તાપના નહિ. તાપને ત્યાં ટાઢને નહિ ચાલવાના ત્યાં સ્થાનકના નહિ સ્થાનકના ત્યાં ચાલવાના નહિ તેમેં ચૌદમે ગુણુઠાણે ૧૧ પષિદ્ધ લાલે પૂર્વે ૧૪ કહ્યા તેમાંથી એક પ્રજ્ઞાનેા, અજ્ઞાનનેા, એ ૨ જ્ઞાનાવરણીય કમ ને ઉદયે હતા તે અને એક અલાસના, અંતરાય કને ઉયે હતા તે એ ૩ વજીને શેષ ૧૧ રહ્યા. તે માંડેલા ૧ સમયે ૯ વેઢે. ટાઢને ત્યાં તાપના નહિં તાપના ત્યાં ટાઢને નહિ, ચાલવાને ત્યાં સ્થાનકના નહિ, સ્થાનકના ત્યાં ચાલવાના નહિ, ચૌદમા માણાદ્વાર કહે છે
ખીજે શુષુ
પહેલે
પહેલે ગુણુઠાણે માગણા ૪. ત્રીજે, ચેાથે, પાંચમે, સાતમે જાય, માગણા ૧, પડે અને પહેલે આવે, પણ ચડવુ' નથી. ત્રીજે માણા ૪, પડે તે આવે અને ચડે તે ચેાથે, પાંચમે અને સાતમે જાય, ચેાથે માગણા ૫ પડે તે પહેલે, ખીજે આવે અને ચડે તે પાંચમે, સાતમે જાય, પાંચમે માગણુા ૫, પડે તા પહેલે, બીજે, ત્રીજે, ચેાથે આવે અને સડે તે સાતમે જાય. છઠ્ઠું માણા ૬, પડે તે પહેલે, ખીજે, ત્રીજે, ચેાથે પાંચમે આવે અને ચડે તે સાતમે જાય. સાતમે માણા ૩, પડે તા છઠ્ઠું ચેાથે આવે અને ચડે તે આઠમે જાય. આઠમે માણા ૩, પડે તા સાતમે, ચેાથે આવે ડે તે નવમે જાય નવમે માણા ૩. પડે તે આમે, ચેથે આવે, અને ચડે તે દશમે જાય. દશમે માણા ૪, પડે તે નવમે, ચેાથે આવે, ચડે તે અગિયારમે, બારમે જાય. અગિયારમે માગણા ૨, કાળ કરે તે અનુત્તર વિમાને જાય, પડે તે દશમે તથા પહેલે આવે. ચડવુ' નથી, ખારમે માળા ૧, તેરમે જાય, પવુ' નથી. તેરમે માણા ૧, ચૌદમે જાય, પડવું નથી. ચૌદમે માણા એકે નથી, મેાક્ષ જાય.
પંદરમે આત્માદ્વાર કહે છે. આત્મા ૮ દ્રવ્ય માત્મા ૧, કષાય આત્મા ર, ચૈગ આત્મા
૩, ઉપયાગ આત્મા