SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર ચેથું અવિતિ સમ્યક્ત્વષ્ટિ ગુણુઠાણું તેનુ' શુ લક્ષણ ? ૭ પ્રકૃતિને ક્ષયાપ– શમાવે તે, ૧ અન’તાનુખથી ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ ઢાલ, ૫ સમ્યક્ત્વ મહનીય, - મિથ્યાત્વ મેાહનીય એ ૭ મિશ્ર માહનીય એ છ પ્રકૃતિ કાંઇક ઉદ્દય આવે તેહને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે, તેને ક્ષયાપા. સમ્યક્ત્વ કહીએ તે સમ્યક્ત્વ અસ'ખ્યાતીવાર આવે અને છ પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે, ઢાંકે તેને ઉપશમસમક્તિ કહીએ. તે સમકિત પાંચવાર આવે, અને છ પ્રકૃતિના દળનેસથા ક્ષય કરે તેને ક્ષાધિક સમક્તિ કહીએ તે સમ્યક્ત્વ ૧ વાર આવે. ચેાથે ગુણઠાણે આભ્યા થકો જીવાદિ પદા દ્રવ્યથી ૧, ક્ષેત્રથી ૨, કાળથી ૩, ભાવથી ૪, નાકાશીર્દિ છમાથી તપ જાણે, સરહે, પરૂપે પણ ફરસી શકે નહિ તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેાડી શ્રી ભગવંતને પુછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શું ગુણુ નીંપજ્યા ? શ્રી ભગવત કહે, હે ગૌતમ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવતતા જઘન્ય ત્રીજે ભવે મેક્ષ જાય, ઉત્કૃષ્ટો પંદર ભવે માલ્ જાય, વેદક સમષ્ઠિત એક વાર આવે. એક સમયની સ્થિતિ છે, પૂર્વ' જે અ યુષ્યના અબ પડયા ન હાય તા ૭ ખેલમાં બંધ પાડે નહિ.૧ નકનું આયુષ્ય, ૨ ભવનપતિનું આયુષ્ય, ૩ તિય ઇંચનું આયુષ્ય, ૪ વાણવ્યંતરનું આયુષ્ય, ૫ જતિષીનું આયુષ્ય, ૬ શ્રી વેદ, છ નપુંસક વેદ, એ સાત ખેલમાં આયુષ્યના બધ પાડે નહિં, તે જીવ, ૮ માચાર, સમકિતના આરાધી ચતુર્વિધ સંઘની વત્સલતા પરમ અને ભકિતભર કરતા થો જઘન્ય પહેલે દેવàકે ઉપજે, ઉત્॰ બારમે દેવલાકે, ઉપજે પન્નવણાની સાખે, પૂર્વ કર્મીને ઉદયે કરીને વ્રત પચ્ચક્ખાણ કરી ન શકે, પણ અનેક વરસની શ્રમણે પાસકની પ્રવજ્યાના પાળક હીએ, દશાશ્રુત શ્લષે શ્રાવક કહ્યા છે તે માટે દન શ્રાવકને અવિશ્ય સમદીઠી કહીએ. ૧૦૪ 28 ༩ પશ્ચિમ "રામ દેશિવશિત શાસ્ત્ર તેનુ શુ લક્ષણ ? અહી' ચેથા ગુણ સ્થાનની રીતે ૭ પ્રકૃતિ (દર્શી, સસક)ને ક્ષય કે ૯: પ્રજ્ઞમ કે ક્ષય પામ હાય અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લાભ એ ચારના ક્ષયે પામ ડાય, પા જ થાણે આભ્યા થકા જીવાદિક પટ્ટા દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નાકરસી આદિ દઇને છમાસ -૧ તમે જાણે સરહે પરૂપે, શકિત પ્રમાણે સ્પશે. એક પચ્ચકખાણથી માંડીને ૧૨ વ્રત, ૧૧ શ્રાવકના આદમે, યાવત સ ંદેખણા સુધી અનશન કરી આશ, તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન મેડી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શુ' ગુજુ નીપજ્યા ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, જ ત્રીજે ભવે માક્ષ જાય ઉ૦ ૧૫ ભવે મેક્ષ જાય જ દેવલેાકે ઉપજે, ઉત૰૧૨મે દેત્લેકા ઉપજે. તે સાધુના વ્રતની અપેક્ષાએ દેશવિરતિ પહેલે કહીએ, પણ પરિણામથી અવ્રતની ક્રિયા ઉતરી ગઈ છે. પઇચ્છા, પ્રભ, અલ્પપગ્રહી, સુશીલ, સુન્નતી, મિષ્ઠ, ધર્માંતી, ૪૯૫ઉવહારી, ઉદાસી, વૈરાગ્યવત, એકાંતમય . સમ્યમાર્ગી, સુસાધુ, સુપાત્ર ઉત્તમ આશધક, જનમાર્ગ પ્રભાવક, અરિહંતના શિષ્ય વળ્યા છે, ગીતા શાખ છે. શ્રાવકપણું એક ભવમાં પ્રત્યેક હજારવાર આવે, મહાસ વેગવહારી ક્રિયાવાદી, આસ્તિક જાણે છે. સિદ્ધાંતની છઠ્ઠુ પ્રમત્ત સજતિ ગુણુઠાણું', તેનું શું લક્ષણ ? ઉપશમ કે ક્ષયે પશમ કરે અને પ્રત્યાખ્યાની તથા અપ્રત્યાખ્યાની લાભ એ આઢ પ્રકૃતિના ક્ષયપશ્ચમ કરે તે વિષે ગૌત્તમસ્વામી અહીં દર્શન સપ્તકના ક્ષય, ક્રોધ, માન, માયા અને હાથ જોડી માન મેડી
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy