________________
-
૧ ૧ :
:
: -
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ અવર્ણનીય પ્રચાર સાધી મૂક્વાણુઓનું હિત સાધન કર્યું. બિચારા જળચર તેમજ સ્થળચર પશુ પ્રાણીઓ પણે નિર્ભય બની રહ્યો, અને અંતરંગ ભાવેથી સૂરિમહારાજના યશગાન કરવા લાગ્યા. - આવા વિણસેલા સમયમાં પણ પોતાના લેકોત્તર પ્રભાવથી સૂરિજીએ યુગપલટે આર્યો. આથીજ એમના સદ્ગ પર મુગ્ધ બની સમ્રાટ અકબરે એમને “યુગ–પ્રધાન” પદ વડે અલંકૃત કર્યા. અચાયે જૈનતીર્થોની રક્ષાર્થે સમ્રાટ પાસે ફરમાને પ્રકટાવી જૈનશાસનની અનુપમ સેવા બજાવી. એમના જીવનની ઉલ્લેખનીય ઘટના એક એ પણ છે કે સં. ૧૬૬લ્માં સમ્રાટ જહાંગીરે જ્યારે સાવિહાર પ્રતિબંધક એક ફરમાન જારી કર્યું, ત્યારે તેમણેજ પાટણથી આગરા જઈ આ ઘાતક ફરમાનને રદ કરાવી જૈનશાસનની અભૂતપૂર્વ પ્રભાવના કરી હતી. વાચકોને આ સઘળી વાતોનો પરિચય એમની આ જીવનગાથામાં સારી રીતે મળી રહેશે.