SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ . : - પહોંચાડવામાં કશીજ કમીના ન રાખી. તૈમુરના આ ઉપરથી પઠાણાની રાજ્યસત્તાને ધક્કો અવશ્ય લાગ્યું, પરંતુ તેમ છતાં એમણે એને તિસ્વભાવ તો નજ છે. - સિકંદર દી આદિ બાદશાહોએ મંદિરો તોડવાનું કામ ચાલુજ રાખ્યું. કવિવર લાવણ્યસમયે : જેમાં કહ્યું છે– "जिहां जिहाँ जाणइ हिन्दू नाम, विहाँ विहां देश उजाड गाम । fણનો અવતરિયર , રાજ – જરિ લંક (સં. ૧૫૬૯ ર૯ “નિ પ્રબંધ”) એ પછી મેગલ બાદશાહના સમય જ ર અત્યાચાર જે ને તેજ ચાલુ કરો. = ૨૦ ઈ.સાં બાબરને દેહાંત થતાં એને પુત્ર હેમ્પર કઈ ઉન્મ દિલ્હીની રાજગાદી પર બેઠે 7િ ટુગી દાર-કાં તો અશાંતિજ રહી. બીજું તો ઠીક પણ ચંદુજાયુ પણ કેટલાંક વર્ષો સુધી પદષ્ણુત અવસ્થામાં દેશદેશાં ભૂકા ફર્યો. એના આ પ્રવાસ દરમ્યાન એને ત્યાં એક તેજી પુત્ર ઉત્પન્ન થયા, જેનું નામ એણે “જલાટુન ઝર” રાખ્યું. કેટલાક સમય પછી હુમાયુએ સૃઢ કરી દિલ્હીનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એનાં મૃત્યુ પછી રોજગારી પર અકબર આવ્યા, પરંતુ એની બાલ્યાવસ્થાને કારણે ડાં ન સુધી તા રાત્યમાં અશાંતિ રહી; કેમકે સમલ રાવ્યની વ્યવસ્થાનાં સુત્ર એના વિશ્વાસુ પુરા બેરામખાંના હાથમાં હતાં. એ ભારે "ક્રૂર અને અન્યાયી હતો. એનાથી પ્રજાને સુખ મળવાનું છે દૂર રહ્યું, પણ એણે તે ખુદ અકબર સામે પણ યંત્ર કે પરંતુ અકબરને આ વાતની ખબઈ ગઈને એ સેનાપતિ મુનીમખાને યુદ્ધ કરવા પર સોલ્યો ૧૫ ઈ.માં બિરામખાને કેદ કરાવ્યો. છે, ને એ પર
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy