SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પ્રસ્તાવના (પરામવ) ખાધા ન જાય તેવા જે મુનિરૂપી સિંહે ગૃહસ્થની માલેકીની જગ્યાએ સાધુઓએ વાસ કરવા જોઇએ' એમ સ્થાપિત કર્યું એવા ચંદ્રકુલ રૂપ માનસરોવરના રાજહુ’સરૂપી સૂરિ શ્રીમદ્ જિનેશ્વરસૂરિ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયા. સં. ૧૨૯૫ માં ઉક્ત જિનપતિસૂરિ શિષ્ય સુમતિ ગણિએ ઉપર્યુક્ત ગણધરસાર્ધ શતક પર મહવૃત્તિ રચી છે તેમાંથી જિનેશ્વરસૂરિનું વિશેષ ચરિત્ર મળી આવશે, તે આખી વૃત્તિ ઐતિહાસિક વિગતાના ભડાર છે છતાં તે પ્રગટ થઈ નથી+ એ દુર્ભાગ્યને વિષય છે. ઉક્ત જિનેશ્વરસૂરિના લીલાવતી (કથા) તથા (?) કાવ્યના ઉદ્ધાર થતાં છેવટે લખેલ છે કે : 'r इति श्रीवर्द्धमानसूरिशिष्यावतंस - वल तिमार्गप्रकाशकप्रभुश्रीजिनेश्वरसूरिविरचित - प्राकृतश्रीनिर्वाणलीलावतीकथेतिवृत्तोવધારે છીછાવતીસારે નિનાં” (નેસટ સૂચીપત્ર ટર્ અં રૂLE ) ૪ આ વૃત્તિનું જ અંતગત પ્રકરણ ( વધુ માનસથી શ્રાઈન દત્તસૂરિ સુધીના ઐતિહાસિક ચિત્રાવાળુ ચારિસ ગોણું કૃત તેમ એની લઘુર્દાત્ત પદ્મમંદિર ગણિકૃત નિમ્ર પુકાર કરે ત તરફથી પ્રકટ થઈ ચૂકેલ છે, અને એનું ભયંવર પણ શ્રીજનકૃપાચાર જ્ઞાન-ભંડાર ઇન્દોરથી પ્રકાશિત ચકેલ છે. આ વનમાં સરક પ્રાપ્તિ વિષયક ઉલ્લેખ ! પ્રકારે છે :~~~ " किं चहनेत्थं वादं कृत्वा विपक्षान्निर्जित्य राजानात्यष्टि सार्थवाह प्रभृतिपुर प्रधानपुरुषैः सह मन्चद्वेषु પ્રજારાનપર પતા ાયમાન વિવે साटोपं पठत्सु सत्सु प्रविश क वन्तः श्रीजिनेश्वरसूरयः से गुजर [સુવિદિતતાધુવિહાર.] ચવ = ?! યુલર '
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy