________________
૧૯૪.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ૧૭૪ જેલેર) જૈન ગૂર્જર કવિઓના બીજા ભાગમાં નોંધાએલ છે. એમના શિષ્ય ચારિત્રચંદ્ર રચેલ ઉત્તરાધ્યયન દીપિકા (સં. ૧૭૨૩ રિણી ઉ. વિનયસાગરના સંગ્રહમાં), બીજા શિષ્ય સુગનચંદ રચેલ ધ્યાનશતક બાલા (૧૭૩૬ જેસલમેર) પ્રાપ્ત છે.
(૬) વા, કુશલલાભ :-તેઓ વા૦ અભય ધર્મજીના શિષ્ય હતા. આપ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) માધવાનલ ચૌપાઈ (સં. ૧૬૧૬ ફા. સલમેર), અને ૨ ઢેલા મારવા ચૌ. (સં. ૧૬૧૭ વિ. . ૩ જૈસલમેર) આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭માં પ્રકાશિત છે. ૩ તેજસાર રાસ (સં. ૧૬ર૪ વીરમગામ), ૪ અગડદત્તરાસ (સં. ૧૬૨૬ વીરમગામ, પૂજ્ય વાહણગીત અમારે ઐ. જ. કા. સંગ્રહ જૂઓ), ૬ સ્તંભના પાસ્તવ, ૭ નવકાર, ૮ ભવાની, ૯ ગૌડી પાછંદ, જિન પાલિત-જિનરક્ષિત રાસ (સં. ૧૬૨૧ શા. સુ. ૫) અને પિંગલ શિરોમણિ (સં. ૧૫૫ ઉ. વિનયસાગરજીના સંગ્રડમાં) વગેરે ઉપલબ્ધ છે. એમના ગુરૂભાઈભાનુગંધ ચામચંદ્ર (૧૮પ૭ બાલવયસ્ક ગૃહસ્થપી) હતા, ભાનુચંદ્ર પાસે સુપ્રસિદ્ધ કવિવર બનારસીદાસજી શ્રી માલે પ્રતિક્રમણદિને અભ્યાસ કર્યો હતો.
( ચારિત્રસિહ તેઓ વા. મતિ દ્રજીના શિષ્ય હતા. તઓ વિદ્વાન અને સારા કવિ પણ હતા.એમની નીચે જણાવેલી તિઓ ઉપલબ્ધ છે. ૧ ચતુઃ શરણ પ્રકીર્ણક સંધિ ગા. ૯૧ (સં. ૧૬૩૧ જેસલમેર, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં ઇ.) ૨ સ્વત્વ વિચાર સ્તવ. બાલા. (સં. ૧૬૩૩ ઝરપુર, તમ ર પત્ર અમારા સંચમાં છે.), ૩ કાતંત્ર વિશ્વજાવ . ૬૧૫? ધવલકપુર શ્રીજીના સં. તેમજ કૃપા