________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૫ પરંતુ શ્રીજિનચંદ્ર સૂરિજીને નામે એમની વિદ્યમાનવામાં અન્ય (૧) પિબ્લેક શાખા, (૨) આદ્યપક્ષીય, આદિ ખરતરગચ્છની શાખાઓમાં કેટલાંક આચાર્યો થઈ ગયા છે, એથી ઉપરોક્ત નામવાળા શિષ્ય, કઈ શાખા વર્તિ જિનચંદ્રસૂરિ આચાર્યના શિષ્યો હતા. એ નિર્ણય ન થઈ શકવાથી તેમને પરિચય આપવામાં આવતો નથી.
સં. ૧૯૮૬માં શ્રીજનસાગરસૂરિજીથી “લઘુ-આચાર્ય” નામની શાખા નીકળી હતી. એ પછી આપણું ચરિત્રનાયકને અધિકાંશ શિષ્ય પરિવાર એમના આજ્ઞાનુયાયી થયાનો ઉલ્લેખ “શ્રીનિર્વાણરાસ” x માં છે. યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીની પરંપરામાં હજુય પં. નેમિચન્દ્રજી યતિ (બાહભેર) આદિ કેટલાક યતિવર્ષ વિદ્યમાન હતા. અને એજ શાખાના અનુયાયી હતા.'
* સંવર ગીતારથ સાધુ મામાની, માનરૂ મન (3) પૂડથી આખા समयसुन्दरजी पाठक परगडाजी, पाठक पुण्यप्रधान ॥२॥ जिनचन्द्रसूरिना शिष्य मानइ सहुजी, वड़ा वडा श्रावक तेम। धनवन्त धींगा पूज्य तणइ पखइजी, वडभागी गुरु एम ॥३॥ વધુ માહિતી માટે અમારો “ઐતિહાસિક જૈન-ક-સંગ્રહ” જૂએ.