________________
-વિદ્વાન શિષ્ય સમુદાય .
- ૧૭૫. ચાતુર્માસ ત્યાં કર્યો, એથી ધર્મની ભારે પ્રભાવ ના થઈ. - સમ્રાટ જહાંગીર ઘણા સમયથી એમના ઉનના અભિલાષી હતા, બીકાનેરમાં એમનો ચાતુર્માસ છે એમ જાણી, એમણે પોતાના આગેવાન ઉમરાવને શાહી ફરમાન દઈ મેકલ્યા અને તેમની સાથે આગ્રહપૂર્વક દર્શન દેવાની વિનંતિ લખી મોકલી. શાહી પુરુષે બીકાનેર આવ્યા, અને ફરમાન બતાવી ગર પધારવાની વિનંતી કરી + બીકાનેરને સંઘ એકત્ર થયું અને ફરમાન વાંચી ખૂબ આનંદ પામે. સમ્રાટને આગ્રહ જોઈ આચાર્ય મહારાજે ત્યાં જવાનું આવશ્યક માન્યું. એટલે બીકાનેરથી વિહાર કરી મેડતા પધાર્યા અને ત્યાંના સંઘની અતિશય ભક્તિ જઈ એક માસ પર્યંત ત્યાં જ રોકાયા. ત્યાર પછી એમણે ત્યાંથી વિહાર કરી સમ્રાટ પાસે જવાનો પ્રયાણ
+हिव श्रीशाही सलेम, मानसिंहसु धरि प्रेम । बड़बड़ा साह सधीर, मूकइ आपणा वजीर ॥ ॥ તુ વાળરૂ પાડ, માનલિકી ગુના इकबेर मानसिंह आवई, तउ मन मुज सुख पावइ ।। २ ।। ते बीकाणइ आया, प्रणमइ मानसिंह पाया । વધા મન મહરા, તિરહી ફરમાઇ રે ! मिलिय उ संघ सुजाण, वांच्या ते फुरमाण । तेडाया पातिशाह, सहु को धाइ उच्छाह ॥ ४ ॥
શ્રીસારકૃત જિનરાજસૂરિ રાસ” સં. ૧૬૮૧ आणंदइ चउमासो करि, आया मेवड़ा बहु हित धरि । तेड़ावई श्रीशाहि सलेम, मेड़ता आया कुशले क्षेम ॥६६॥
ધિમકીતિ કૃત “જિનસાગરસૂરિ રાસ” સં. ૧૬૮૧ વધુ જાણવા માટે જુઓ અમારે સંપાદિત “ઐતિહાસિક કાવ્ય સંગ્રહ.”