________________
-
૧૫૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કર્યા છે, જેમને સંક્ષિપ્ત પરિચય આગળ લખવામાં આવશે. પ્રત્યેક શિષ્યના અગર ઓછામાં ઓછા પાંચ-પાંચ શિષ્ય પ્રશિષ્યનું અનુમાન કરવામાં × આવે તો એ સંખ્યા લગભગ પ૦૦ ની થાય છે. તદુપરાંત એ સમયે બીજી પણ કેટલીયે શાખાઓ વિદ્યમાન હતી. જેવી કે જિનદત્તસૂરિસંતાનય, જિનકુશલસૂરિ પરંપરા, ક્ષેમકતિ શાખા, સાગરચન્દ્રસૂરિ શાખા, જિનભદ્રસૂરિ શાખા, જિનકીર્તિરત્નસૂરિ શાખા, જિનહંસસૂરિ શાખા, અને જિનમાણિકયસૂરિ શાખા
- સુરિજીના સમયમાં એમનાં પ્રશિષ્યોનાંય પ્રશિષ્ય વિદ્યમાન, હોવાનાં પ્રમાણ મળે છે. જેમકે ઉપાધ્યાય શ્રીસમયસુંદરજી સૂરિજીના પ્રશિષ્ય હતા. અને તેમના શિષ્ય વાદી હર્ષનંદનજીના શિષ્ય જ્યકીર્તિજી આદિને પણ સૂરિએજ દીક્ષા આપેલ. સૂરિજીના કેટલાક શિષ્યના શિષ્ય-પ્રશિષ્ય આદિની સંખ્યા ૧૦-૧૫ સુધીની મળી છે, છતાં અમે સાધારણ રીતે કેવળ ૫ તરીકે જ ગણેલી છે.
+ એક પ્રાચીન પટ્ટાવલીમાં લખ્યું છે કે આ સૂરિજીએ એકજ નંદિમાં ૬૪ સાધુએ ને દીક્ષા આપેલ અને ૧૨ મુનિઓને “ઉપાધ્યાય પદપ્રદાન કરેલ. આજ ગ્રંથના પ્રકરણ ૩ના ૨૬ મા પૃષ્ઠ પર એમના ૨૪ શિષ્ય હોવાનો ઉલ્લેખ કરાઈ ચૂકેલ છે, એમાંથી નિમ્નલિખિત ૬ નામ અમને મળેલ પણ છે –
(૧) કવિ કનકા–મેઘકુમાર ચૌઢાળીયાના કર્તા.
(૨) વિનયસોમ –એમને “ફલૌદી પાસ્તવ” ગા. ૧૭ને અમારા સંગ્રહમાં છે. એમને શિ૦ સોમસુંદર શિવ અમર કૃત “વિવાહ પડલ” (પત્ર ૧૫ મળે છે.
(૩) વાવ વિનવ સમુદા–એમનું ઋષભસ્તવ”ગા. ૨૨નું અમારા -સંગ્રહમાં છેએમના શિષ્યો વા- હર્ષ વિશાલ) શીલ, ગુણરત્ન આદિ કેટલાંય હતાં. હર્ષવિશાલજીના શિષ્ય ઉ. જ્ઞાનસમુદ્રના શિષ્ય વા. જ્ઞાનરાજના શિય લબ્ધોદયજી સારા કવિ હતા. એમના “ પદ્મિની ચરિત્ર ચોપાઈ