________________
સ્વર્ગગમન
૧૫૩ [ કરવાવાળા છે. અનેક ચમત્કાર પણ સાંભળવામાં આવે છે. - ત્યાંનો પાદુકા લેખ આ પ્રમાણે છે –
संवत् १६:३ वर्षे वैशाखमासे अक्षयतृतीयायां सोमवारे श्रीखतरगच्छे श्रीजिनमाणिक्यसूरि पट्टाल कारहार युगप्रधान श्रीज़िनचन्द्रसूरीणां पादुके श्रीविक्रमनगरवास्तव्यसमस्त श्रीस चेन कारिते शुभम् ॥
બીકાનેરના નાહટાઓની ગવાડ (મહલ્લા) માં શ્રી કષભદેવ ભગવાનનું મંદિર છે એના મૂળ ગભારાની ડાબી તરફ સૂરિજીની પાષાણ નિમત અતિ સુંદર પ્રતિમા છે, જેની પ્રતિકૃતિ (તસ્વીર) આ રહે અને તેનો લેખ આ પ્રમાણે છે -
सवत् १६८६ वषे चैत्रवदि ४ दिने श्रीखरतरगच्छाधीश्वर श्रीजिनचन्द्रसूरीणां प्रतिमा का० जयमा श्रा०, प्र० श्रीयुगप्रधान श्रीज़िनराजसूरिराजैः ।
જૈસલમેરમાં પણ શહેરની ઉત્તરમાં એક માઈલપર ‘દેદાનસર’ નામના તળાવની પાસે શ્રીજિનકુશલસૂરિજીનું સ્થાન છે, ત્યાં પણ એમની પાદુકાઓ છે, જેને લેખ નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ सोमवारे भट्टारक सवाइ युगप्रधान श्री श्री श्री श्री श्री ज़िनचन्द्रसूरि पादुका प्रतिष्टिता।
(रैन सेम संबड मा. 3 पी. सी. नाडरने) એજ દિવસને લેખ દાદાજીના સ્થાનની પૂર્વ તરફના થંભના ગોખલામાં છ લાઈનનો નીચે મુજબ છે –
संवत् १६७२ वर्षे वैशाखसुदि ९ दिने सोमवारे श्रीजैशलमेर वास्तव्य राउल श्रीकल्याणदासजी विजयराज्ये कुंवर श्रीमनोहरदासजी। सवाइयुगप्रधान श्रीजिनचन्द्रसूरीश्वरपादुके कारिते युगप्रधान भट्ठारक श्रीजिनसिंहसूरि ॥ श्रीखरतर