SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૧૫ up of meat, the prohibition of injury in einmal life were dine in the influence of je lachers." અર્થાત -- ભ્રાટના ધાર્મિક વિચારો પર મહાન પ્રભાવ પાડવાનું જે જન ગુ વિષે કહેવાય છે, તેઓ હીરવિજ્યસૂરિ. વિજયસેનસુરિ, ભાનુચન્દ્ર ઉપાધ્યાય અને જિનચન્દ્રસૂરિ હતા. સન ૧૫૧૮ પછી એક કે બે જેનગુરુઓ સમ્રાટની રાજસભામાં સદા કાયમ રા કરતા. સરૂઆતથી તે સમ્રાટ અકબરે જૈન સિદ્ધાંતની શિલા ફતેપુરમાં પ્રાપ્ત કરી હતી. અને તેઓ જેનગુરૂઓનો અત્યંત ધા એવં આદરની સાથે વાત કરતા હતા. કહેવાય છે કે જિનચંદ્રસૂરિજીએ સાટને જૈન ધર્મમાં દીતિ કરી લીધા હતા . તેમ છતાંએ સમ્રાટના મા અને ચાલચલન પર જેસુએટ (અન્યધર્મી) લાગો કાં જે લાવોને પ્રભાવ બહુ અંધક હતા........, શત્રુત્ય પના પાના પરના કરો ડટાવી દીધો હતો. અને ના તીર કાને પાટની સંરક્ષતામાં રાખ્યા હતા. • કપમાં (એટલું કહેવું બસ છે કે સમ્રાટના ચિત્તમાં) માંસા ને પત્યિાગ અને જીવહિંસાનો વિરોધ (જે થયું તે) જે પુરના પ્રભાવદારાજ થયું હતું. માહિત્યમહારશ્રી શ્રીમાન હનલાલ દલીચંદ દેસાઈ 1 1 1, , . (1.1KILL HIGH-COURT BOી . ) નાની તક “જેન હિત્યનો સંક્ષિપ્ત ઇતિડાસ” પુ. ૫૬ માં એ પ્રમાણે લખે છે. તે "તેમજ ખતર ના જિનચંદ્રરિ પદ સાટ કાર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તને જીવદયાના પૂરા રંગવાળો કર્યો તે તેમાં વિચિત મા એક નથી, એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલા ફરમાન
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy