SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ થઈ પડ; અને માંસભક્ષણ પરત્વે તે વૃણે પેદા થઈ ગઈ હતી.આ વાતને વિષે સમ્રાટ જહાંગીર તેમની “આત્મજીવની માં પોતાના રાજ્યારોહણ પછી પ્રકટ કરેલ ૧૨ આજ્ઞાઓમાંની ૧૧ મી આજ્ઞામાં આ પ્રમાણે લખે છે – आभार जन्म भाले समग्र राज्ये मांसाहार निषिद्ध एवं वत्सरेर मध्ये एमन एक एक दिन निर्दिष्टे थाकिते, जे दिन सर्व प्रकार पशुहत्या निषिद्ध । आमार , राज्यारोहण दिन वृहस्पतिवार से दिन एवं रविवार केह मांसाहार करिते पारिवे ना। केनना से दिन जर्गत शृष्टि सम्पूर्ण होईयाछिल, से दिन कोन जीवेर प्रान हरनं करा अन्याय । ११ वत्सरेर अधिक काल आमार पिता एई नियम पालन करियाछेन: एवं एई समयेर मध्ये रविवार दिन तिनि करवनऊ मांसाहार करेन. नाई। सुकरां आमार राज्ये आमिऊ एई दिन मांसाहार निषिद्ध વર્જિા વપ રાત્તેિજીિ” . . . [બહાર આજનીવન]. મારા જન્મ માસમાં સમસ્ત રાજ્યમાં માંસાહાર નિષિદ્ધ રહેશે. વર્ષમાં એક એક દિવસ એવા રહેશે જેમાં સર્વ પ્રકારની પશુહત્યાન નિષેધ રહેશે. મારો રાજ્યાભિષેકદિન અર્થાત્ બહસ્પ- તિવાર અને રવિવારે પણ કઈ માંસાહાર નહીં કરી શકશે. કેમકે તે દિવસે સંસારનું સૃષ્ટિસર્જન સંપૂર્ણ થયું હતું, એ દિવસે કોઈપણ પ્રાણીની હત્યા કરવી અન્યાય છે. મારા પિતાએ અગિયારથીયે વધુ વર્ષો સુધી આ નિયમને પાળ્યા છે, અને તે દરમ્યાન રવિવારના દિવસે એમણે કદીયે માંસાહાર નહીં કરેલ, આથી મારા રાજ્યમાં પણ તે તે દિવસે માં જીવહિંસા નિષેધ કરવાની હું ઉલ્લેષણ કરું છું સમ્રાટે કરેલ જીવહિંસાનિધનું સારું શ્રેય જૈન સાધુએ--
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy