________________
પ્રકરણ ૫ મું
વિહાર અને ધમ પ્રભાવના
DU1> <1/1(B
i
ભાતસંઘના અગ્રગણ્ય શ્રાવર્ક વચ્છરાજનાં
khus
mા પુત્ર કમ્માશાહ આદિ સૂરિજીને ખ'ભાતમાં ચૈામાસુ' કરવાનુ` આમત્રણ કરવા આવ્યા. એમના વિશેષ આગ્રહથી સૂરિજી મહરાજ ખંભાત પધાર્યાં, સ્તંભતીર્થીની ચાત્રા કરી, અને સંઘના આગ્રહથી સ. ૧૬૧૮ નું ચામાસુ` ખંભાત ખાતે કર્યુ ત્યાંની ધર્મપ્રભાવનાનુ વર્ણન કવિ કુશલલાભ ” પેાતાના “ શ્રીપૂજ્ય વાહણુ ગીત ”માં આ પ્રમાણે કરે છેઃ-ધમ મા ઉપદેશતાં, કરતાં વિધઈ વિહાર રે । આવ્યાજી નગર ત્રખાવતી, શ્રી સંઘ હર્ષ અપાર રે ।।૩૫ ॥ પૂજ્ય આવ્યા તે આશા ફળી, શ્રી ખરતરગચ્છ ગણુધાર રે । શ્રીજિનચન્દ્રસૂરિ વાંદિયઈ, સાથઈ સાધુ પરિવાર રે ॥ ૩૬
.66
cr
*
×
×
પ્રભુ + પાટિએ ચવીસમŪ, શ્રીપૂજ્ય જિનચન્દ્રસૂરરે ।
C
>
× · પ્રભુ ' એટલે પૂજ્ય આચાય શ્રીઉદ્યોતનજી, કે જેમણે ૮૪ શિષ્યાને શુભ મુત્તમાં આચાય પદવી પ્રદાન કરીને ૮૪ ગાની સ્થાપના કરી હતી, તેમની ચેાવીસમી પાર્ટ (સ ંપાદક)