SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું વિહાર અને ધમ પ્રભાવના DU1> <1/1(B i ભાતસંઘના અગ્રગણ્ય શ્રાવર્ક વચ્છરાજનાં khus mા પુત્ર કમ્માશાહ આદિ સૂરિજીને ખ'ભાતમાં ચૈામાસુ' કરવાનુ` આમત્રણ કરવા આવ્યા. એમના વિશેષ આગ્રહથી સૂરિજી મહરાજ ખંભાત પધાર્યાં, સ્તંભતીર્થીની ચાત્રા કરી, અને સંઘના આગ્રહથી સ. ૧૬૧૮ નું ચામાસુ` ખંભાત ખાતે કર્યુ ત્યાંની ધર્મપ્રભાવનાનુ વર્ણન કવિ કુશલલાભ ” પેાતાના “ શ્રીપૂજ્ય વાહણુ ગીત ”માં આ પ્રમાણે કરે છેઃ-ધમ મા ઉપદેશતાં, કરતાં વિધઈ વિહાર રે । આવ્યાજી નગર ત્રખાવતી, શ્રી સંઘ હર્ષ અપાર રે ।।૩૫ ॥ પૂજ્ય આવ્યા તે આશા ફળી, શ્રી ખરતરગચ્છ ગણુધાર રે । શ્રીજિનચન્દ્રસૂરિ વાંદિયઈ, સાથઈ સાધુ પરિવાર રે ॥ ૩૬ .66 cr * × × પ્રભુ + પાટિએ ચવીસમŪ, શ્રીપૂજ્ય જિનચન્દ્રસૂરરે । C > × · પ્રભુ ' એટલે પૂજ્ય આચાય શ્રીઉદ્યોતનજી, કે જેમણે ૮૪ શિષ્યાને શુભ મુત્તમાં આચાય પદવી પ્રદાન કરીને ૮૪ ગાની સ્થાપના કરી હતી, તેમની ચેાવીસમી પાર્ટ (સ ંપાદક)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy