SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) ૬ અંતરદ્વાર ( સિદ્ધને વિષે અંતર નથી એમ કહેવુ તે ) ૭ ભાગદ્વાર (સિદ્ધના જીવ સંસારી જીવના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ) ૮ ભાવદ્વાર ( ક્ષાયિકાર્દિક પાંચ ભાલમાંથી સિદ્ધના જીવ કયા ભાવે છે એમ વિચારવુ તે ) ૯ અલ્પ બહુવદ્વાર ( સિદ્ધના પદર ભેદમાંથી કયામાં થાડા જીવ અને યામાં વધારે છે એમ વિચારવુ તે.) હવે જે પર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ જિણ સિદ્ધાતીર્થંકર પટ્ટી પામીને જે માક્ષે ગયા તે. ૨ અજિણ સિદ્ધા=સામાન્ય કેવળી થઇને મેક્ષે ગયાને. ૩ તીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તે. ૪ અતીર્થ સિદ્ધાતીર્થંકરને કેવળ જ્ઞાન ઉપન્યા પ હેલાં જે માક્ષે ગયા તે. પ ગૃહસ્થ લિ ંગે સિદ્ભાગૃહસ્થના વેશે રહ્યા થકા માક્ષે ગયા તે. ૬ અન્યલિગે સિદ્ધા=જોગી સન્યાસી તાપસ વિ ગેરેના વેરી માક્ષે ગર્યા તે. ૭ સ્ત્રલિ ંગે સિદ્ધા=સાધુના વેશે માણે ગયા તે.
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy