SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ( ) અથ બંધ તત્વ. બંધ તત્વના ચાર ભેદ. ૧ પ્રકૃતિ બંધ કર્મનું સ્વભાવ પરિણમનરૂપ છે તે.) ૨ સ્થિતિબંધ ( કર્મનું કાળ પરિમાણ રૂપ છે તે.) ૩ અનુભાગ બંધ (કર્મનું તીવમંદાદિ રસ પરિ માણરૂપ છે તે) ૪ પ્રદેશ બંધ (કર્મ પુદગલના પ્રદેશ પરિમાણરૂપ છે તે) આ બાબત મોદકના દ્રષ્ટાંતે કરી સમજવું (કર્મ ગ્રંથમાં જવું) ઇતિ બંધ તત્વ. અથ મેક્ષ તત્વ. મેક્ષ તત્વના નવ ભેદ. ૧ સંતપદ પ્રરૂપણ દ્વાર (મોક્ષને વિષે છતાપદની - પ્રરૂપણા તે.) ૨ દ્રવ્ય પ્રમાણ દ્વાર (સિદ્ધના જીવ દ્રવ્ય કેટલા છે તે વિચારવું તે.) ૩ ખેત્રદ્વાર ( સિદ્ધને અવગાહના ક્ષેત્ર કેટલું છે તે વિચારવું તે.) ૪ સ્પર્શના દ્વાર (કેટલા આકાશ પ્રદેશને સિદ્ધ ના જીવ ફરસે એમ વિચારવું તે.) પ કાળદ્વાર (સિદ્ધનો કાળ આદિ અનંત છે એ મ કહેવું તે.) :
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy