________________
( ૩ ) ૩ વૃત્તિ સંક્ષેપ (આજીવિકાને દ્રવ્ય ખેત્રકાલ
ભાવે સંક્ષેપ કરે તે તથા અભિગ્રહ કરવા નિયમ ધારવા તે) ૪ રસ ત્યાગ ( વિગયાદિનો ત્યાગ કરવો આંબી
લનીવીપ્રમુખ કરવું તે.) પ કાયકલેશ (લોચ, કાઉસ્સગ તથા ઉત્કટ આ
સને કરી કષ્ટ સહેવું તે ) ૬ સંલીનતા (અંગાપંગાદિકનું સંવરવું, ગોપન કરવું તે.
હવે છ પ્રકારે અત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત ( કીઘેલા અપરાધની શુદ્ધિ કરવી તે.) ૨ વિનય (ગુણવંતની ભકિત કરવી તથા આશાતના
ટાળવી તે. ) ૩યાવૃત્ય (આહારાદિક આણી આપવો -
ચાદિકના કેડ પગાદિ ચાંપવા તે.) ૪ સ્વાધ્યાય (ભણવું, ભણાવવું, સંદેહુ દુર કરવો, ભણેલું ફરી સંભારવુંઅર્થ ચિંતવવો, ધર્મોપદેશ કરવો તે.) ૫ ધ્યાન (આર્ત તથા રિધાનને નિવારવું તથા
ધર્મ ધ્યાન શુકલ ધ્યાનનું દયાવવું તે) ૬ કોન્સર્ગ (પરવસ્તુને ત્યાગ કરે તથા કમના ક્ષય નિમિત્તે કાર્ય કરે છે.)
ઇતિ નિર્જરા તત્વ.