SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યયગુણહાનિમાં પુલો અનતગુણ છે, તેથી સંખ્યયગુણ હાનિમાં પુગલે અનતગુણ છે, તેથી સખ્યભાગહાનિમાં પુલ અનતગુણ છે, ને તેથી અસંખ્યયભાગહાનિમાં પંદૂગલે અનત ગુણ છે. (એ પ્રમાણે સ્નેહપ્રત્યયસ્પર્ધક સવિસ્તરપણે કહ્યું.) इति स्नेहप्रत्ययस्पर्धक प्ररूपणा. . . હવે જામકલ્યા ને ગોગસ્થ પ્રરૂપણ કરવાની ઈચ્છાવાળા આચાર્યશ્રી આ પ્રમાણે કહે છે. ' મૂળ ગાથા ર૩ મી. नामप्पओगपञ्चयगेसुपि नेया अनंतगुणणाए । धणिया देसगुणा सिं-जहन्न जेठे सगे कडु ॥२३॥ * ગાથાર્થ–આ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રચાર પ્રત્યય રયર્ધકને વિષે આપ આપણી જઘન્ય અને ઉષ્ણવર્ગને પૃથક પૃથક્ સ્થાપીને તેને વિષે સંગ્રહિત કરેલા સકલયુદ્દગલગત જોહાવિભાગો અનતગુણ અનતગુણપણે અનુક્રમે છએવગણામાં કહેવા ટીકાથઅત્રે રામાયરા પ્રરૂપણને વિષે ૬ અતુગાકાર છે. તે આ પ્રમાણે - ૧ અવિભાગ પ્રરૂપણ. . ૨ વર્ગણા પ્રરૂપણ. ૩ કપ્રરૂપણા. ૯ ૪ અન્તર પ્રરૂપણ. પવર્ગણાપુદગલરનેહવિભાગ 'સકલસમુદાય પ્રરૂપણ ૬ સ્થાન પ્રરૂપણ.' ૧ અનંત પુદ્ગલ શશિથી અગેય પુગલને રાશી અલ્પ હોવાથી હાનિ અ હોય તેથી પુદગલ અધિક હેય..
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy