SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ કમ પ્રકૃતિ. ૬૪૭. - - - - - . ગાથાથ– હવે ઉદીરણા અસંખ્યસમયબધ્ધકર્મની પ્રવતે છે, તદનતર દાનાન્તાય ને મનપર્યવ ને રસ દેશદ્યાતિ કરે છે, તદનતર અવધિબ્રિક અને લાભાન્તરાયને દેશદ્યાતિ પણે બાંધે છે. ૪૦ || * તદનંતર કૃતાવરણું, અચક્ષુદ-અને ભેગાન્તરાયને દેશઘાતિ બાંધે છે તદનંતર ચક્ષુદ ને તદનેતર મલ્યાવરણ અને ઉપભોગાન્તરાયને, અને તદનંતર વીર્યાન્તરાયને દેશઘાતિ બાંધે છે, અને અશ્રેણિગત જીવે પૂર્વોક્ત પ્રકૃતિને સર્વઘાતિપણેજ બાંધે છે. ૪૧ - ટીકાથ-ગાથામાં સદ શબ્દ અન્ય અધિકારનો સૂચક છે, અથોત હવે જે કાળે પપમના અસંખ્યાતમાભાગ માત્ર એટલે સર્વ કર્મને સ્થિતિબધ થાય છે તે કાળે અસંખ્યસમયબધ્ધ કનીજ ઉદીરણા પ્રવર્તે છે. એ કેવી રીતે જણાય ? તે કહીએ છીએ કે–અહિં જ્યારે પલ્યોપમને સંખ્યામભાગ માત્ર સ્થિતિ બંધ થાય છે, ત્યારે બધમાન સ્થિતિની અપેક્ષાએ જે પૂર્વ સમયાદિહીન સ્થિતિ છે તેની જ ઉદીરણ થાય છે, પરંતુ બીજી, સ્થિતિની નહિ. પુનઃ ઘણા કાળ પહેલાં બંધાયેલી હોવાથી ઘણી ખરી ક્ષીણ થઈ ગયેલી હોય છે, તેથી અસંખ્ય સમય પૂર્વે બધાચલી સ્થિતિની જ તે વખતે ઉદીરણા સંભવે છે, તથા સાથ ઇત્યાદિતદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે તે કાળે દાનાન્તરાય અને મન:પર્યાવરણને દેશઘાતિ અનુભાગ બાંધે છે. તદનતર હજારે સ્થિતિબધ ગયે છતે અવધિકિાવરણ અને લાભાન્તરાયના દેશવાતિ અનુભાગને બાંધે છે. તદનતર હજારે સ્થિતિબંધ વ્યતીત થયે છતે અચક્ષુ દર્શનાવરણયના કૃતજ્ઞા અને ગાન્તરાયના દેશદ્યાતિ અનુભાગને બાંધે છે, ત્યાંથી આગળ પણ હજાર સ્થિતિબંધ વ્યતીત થયે તે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy