SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ પ્રકૃતિ, ૧૮૭ ' . ટીકા ક્ષીણકષાયગુણસ્થાનવતી ચદ પૂર્વ પર શ્રુત કેવલિને `સમયાધિક આાવલિકા શેષ રહેતાં મતિશ્રુત જ્ઞાના અને ચક્ષુ અચક્ષુ દ॰ ની જ॰ અનુભાગાદીરણા પ્રવર્તે છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વર્તાતા ક્ષીણ કષાયી વિપુલમતિ મનઃ પવ જ્ઞાનીને મનઃ પવ જ્ઞાનાત્રરણની જ॰ અનુભાગાદીરણા પ્રવર્તે છે. તથા સમયાધિક આવલિકા પ્રમાણુ શેષ સ્થિતિમાં વતતા શીશુકષાયી પરમાધિ વિ“તને અવધિદ્વિકની જ॰ અનુભાગાદીરણા પ્રવતે 'છે. खवणाए विग्ध केवल - संजलणाण य सनोकषायाणं सय सयउदीरणंते, निद्दापयलाण मुवसंते ॥७०॥ ગાથા:-ટીકાર્યાનુસાર, તાકા:-કર્મોના ક્ષય. કરવાને પ્રવૃત્ત થયેલા જીવતે અત૰-કેવલ ૨- સ’૧૦ ૪-ક૦ ૯-એ ૨૦ પ્રકૃતિયાની આપ આપણી ઉદીરણાના અન્ય સમયે જ અનુભાગીદીરણા પ્રવર્તે છે, ત્યાં.૫ અન્તરાય અને કેવલહિકની જ॰ અનુ॰ ઉદી- ક્ષીણુ કષાયી જીવને, અને સંજવલન તથા વેદ ૩ની ઉદ્દી અનિવૃત્તિ માદર ગુણસ્થાને આપ આપણી ઉદીરણાના અન્તુ, સજવ લે ભ ની સૂક્ષ્મ સપાયને અન્ત, અને ૬ નાકષાયની અપૂવ કરણ ગુણ સ્થાનકના અન્તસમયે પ્રવર્તે છે. તથા નિંદ્રા ને મચલાની જથ્ મનુ॰ઉદી ઉપશાન્ત માહ ગુણસ્થાનકે હાય છે, કારણ કે ત્યાં તિ વિશુદ્ધિ છે. निहानिद्दाईणं, पमत्तविरए विसुज्झमाणंम्मि वेगसम्मत्तस्त उ, सगखवणोदीरणाचरमे ॥७१॥ ગાથાથી—ટીકાર્થાનુસારે,
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy