SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~~ ૫૮૪ અથ ઉદીરણુકરણ - ~~~-~-~~~- અને દેવાનુની , તથા એજ સર્વસંક્લિષ્ટ છે નરકાસુપૂવી ની અને તિર્યગાનુપૂર્વની ઉો અનુભાગેદરણના સ્વામિ છે. जोगते सेसाणं, सुभाण मियरासि चउसु वि गईसु पजतुक्कडमिच्छ-स्सोहीण मणोहिलद्धिस्स ॥६॥ ગાથાર્થ –ટીકાથનુસારે. ટીકાથ–પૂર્વોક્ત પ્રકૃતિથી અન્ય તે શુભ વર્ણાદિ ૯ (મૃ૦-૧૦ વિના ) અશુ –-સ્થિર–શુભ-સુભગ-આદેય-યશનિર્માણ-ઉચ્ચ-છન-એ રપ શુભ પ્રકૃતિની ઉ૦ અનુભાગે દીરણા સર્વોપવ7નાના અન્ય સમયમાં વર્તતા સોગિ કેવલીને હોય છે. એથી અન્ય ૪ જ્ઞાના (અવિના) કેવલદ-મિથ્યા - ૧૬ કષાય-કુવર્ણાદિ ૭ (કર્ક-ગુરુ વિના) અસ્થિર અને અશુભ એ ૩૧ અશુભ પ્રકૃએિની ઉ૦ અનુભાગેદરણાં સર્વ પતિએ પર્યાપ્ત, અને ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતા ચારે ગતિના મિથ્યાષ્ટિ ને હેય છે. તથા અવધિલબ્ધિ રહિત એજ ચારે ગતિના મિદષ્ટિ ને અધિદ્ધિકની ઉ૦ અનુભાગેદરણા હેય છે, કારણ કે અવધિલધિ યુક્ત જીવને ઘણું અનુભાગને ક્ષય થઈ જાય છે તેથી ઉ૦ અનુભાગ હેતે નથી માટે અવધિલબ્ધિ રહિત જીવનું ગ્રહણ કરેલું છે. એ પ્રમાણે ઉર અનુભાગેદરણસ્વામિત્વ કહીને હવે 'जघन्यानुभागोदीरणा स्वामित्व हे छ. सुयकेवलिणोमइसुय-अचरकु चरकू णुदीरणामंदा विपुलपरमोहिगाणं, मणणाणोहिदुगस्सावि ॥६९॥ ગાથાર્થ –ટીકાર્યાનુસારે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy