SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ • ક્રમ” પ્રકૃતિ ૭ સઃ પુનઃ એકેન્દ્રિય જાત્યાદિ પ્રકૃતિયાને બાંધે છે, તદ્દન'તર -એક આવલિકા વ્યતિત થયા માદ અન્યાવલિકાના અન્ય સમયે એકેન્દ્રિય જાત્યાદિની જ॰ સ્થિ૰ ઉદીરણા કરે છે. અહિ' તાત્પ પ્રમાણે છે-સર્વોપ સ્થિતિસત્તાવાળા એકેન્દ્રિય જીવ દ્વીન્દ્રિયાદિ પ્રકૃતિયાને સને અનુક્રમે બાંધે છે, તેથી તે દ્વીન્દ્રિયાદિ જાતિને બાંધ્યા બાદ એકેન્દ્રિય જાતિના ખધ પ્રારભે છે, ને તનતર અન્યાવલિકાના ત્ય સમય પૂર્વે ખાંધેલી તે એકેન્દ્રિય જાતિની ૪૦ સ્થિ ઉદ્દીરા કરે છે. ધન્ધાવહિાના અનન્તર સમયે યાવહિાના પ્રથમ સમયે મોંધણી હતા પણ સરીખા માસ થાય છે, તેથી જધ સ્થિતિઉદીરણા થતી નથી તે કારણથી અન્ય સમયે ” એમ કહ્યું છે. તથા પ્રતિપક્ષ પ્રકૃતિયાને બાંધવામાં જેટલા કાળ લાગે છે તેટલા કાળવર્ડ હીન એકેન્દ્રિય જાતિની સ્થિતિ થાય છે, તેથી અતિ અલ્પ સ્થિતિ પ્રાપ્ત થાય છે, એ હેતુથીજ પ્રતિપક્ષ પ્રકૃતિના અન્યનુ અત્રે ગ્રહણ કરેલું છે. એ પ્રમાણે સ્થાવર સુક્ષ્મ, અને સાધારણ એ ત્રણ પ્રકૃતિચેની પણ જ૦ સ્થિતિ ઉદીરણા વિચારવી, માત્ર એની પ્રતિપક્ષ પ્રકૃતિ તે ત્રસ ખાર ને પ્રત્યેક એ ત્રણ કહેવી, << મન્યાવાલકાના તથા પîિવિચાર તદ્રિપ નાળ મલિ= દ્વીન્દ્રિય જાતિચેની પણ પૂર્વોક્ત પ્રકારે એકેન્દ્રિય ભવમાંથી આવેલા અને સ સ્થિતિજ્ઞઃ-એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિવાળા જીવ જ સ્થિ ઉદીરણા કરે છે, અહિ પણ તાપ' આ પ્રમાણે છે—જઘન્યસ્થિતિ સત્તાવાળા એકેન્દ્રિય ભવમાંથી નીકળીને દ્વીન્દ્રિયપણે ઉત્ત્પન્ન થાય, તદ્દન'તર પૂર્વ અદ્ધ હ્રાન્દ્રિય જાતિના અનુભવના પ્રારભ કરે છે, અને અનુભવના પ્રથમ સમયથી પાર‘ભીનેજ ઘણા દીઘ ાળ પર્યન્ત એકન્દ્રિય જાતિને બાંધવા માંડ; તાન"તર દીર્ઘ કાળ પર્યન્ત ત્રીન્દ્રિય જાતિને બાંધવા માટે, તદ્દન"તર ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય જાતિને અનુક્રમે ખાંધે, તેથી ઘણા મેોટા પ્રમાણવાળાં ૪ અન્તમ વ્યતિક્રાન્ત થયાં, તદન'તર પુન: 'દ્વીન્દ્રિય જાતિને બાંધવા માંડે, તાનાર અન્યા
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy