SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ. ૪૮૬ બન્દાવલિકા અને ઉદયાવલિકા વજીને શેષ સર્વ કર્મ સ્થિતિની અપવર્ણના થાય છે, તેથી ઉદયાવલિકાથી ઉપરના સમય માત્ર રિથતિસ્થાનની અપવર્તનને આશ્રયિને સમયાધિક આવલિકાને - ભાગ નિક્ષેપ હોય છે તે જ જિમે છે. અને સતિમ સમયાવર્તનાને આચિને પૂર્વોક્ત પ્રમાણ ૪૦ નિષો પ્રાપ્ત થાય છે કહેવું છે કે-- उदयावलि मुपरित्यं, ठाणं अहिंगिच्च हाइ अइ हीणोनिरकेवो सव्योवरि ठिइगणवसा भवे परमो ॥१॥ (पंच सं.) અર્થ–ઉદયાવલિકાથી ઉપરના સ્થિતિસ્થાનની અપવર્તનને અધિકરીને શિક્ષા થાય છે. અને સર્વોપરિતન સ્થિતિસ્થાનની અપવર્તનને અધિકારીને ૪૦ નિ પ્રાપ્ત થાય છે.. એ પૂર્વેક્ત અપાવનાને વિધિ નિવ્વઘાત ભાવે કહે છે, અને ચાર માથી સપનાનો વિધિ હવે કહેવાય છે. वाघाए समऊण, कंडग मुक्कस्सिया अइत्थवणा डायटिइ किंचूणा ठिइकंडुकस्सगपमाणं ॥६॥ ગાથા–સ્થિતિઘાતરૂપ વ્યાઘાત થયે છતે સમયે કડક પ્રમાણ ઉ૦ અતીસ્થાપના થાય છે. અને કંડકનું ઉ૦ પ્રમાણુ દેશણું ડાય સ્થિતિ તુલ્ય છે. રીર્થ –અહિં જાવા તે રિતિઘાત જાણ. તે સ્થિતિઘાત પ્રવર્તતાં તે સમયાન કંડક પ્રમાણુ ઉ૦ અતીસ્થાપના કારણ કે બન્દાવલિકા તે સ્થિતિ સંબધી આખી લતાની અપવર્તનને રેકે છે, પરતું ઉદયાવલિકા તે સ્થિતિ સંબંધી આખી લતાની અપવનાને નહિ રકતા માત્ર પોતાની જ આપવર્તના રોકે છે. અને પ્રારંભ સમયે ઉથાવલિકા પ્રમાણ સ્થિતિ અપવર્તનને અસાધ્ય રહે છે, માટે અgથના ચતુસ્થિતિ એક આવવલિકા હીન જાણવી.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy