SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ. - - - થઇને ક્ષાણિને પ્રાપ્ત થયેલે એ જીવ અત્યપ્રકૃતિમાં તે નરકલિકને સર્વસંક્રમ વડે સંક્રમાવે તે જીવને અન્ય પ્રક્ષેપ સમયે નરકટ્રિકને ઉ. પ્રસકેમ હોય છે. - તથા દેવદ્રિક અને વૈકિયસસકરૂપ દેવનવકને પૂર્વક્રોડ પૃથફલ વર્ષો સુધી આપૂર્ણ કરીને જ્યારે ક્ષપકશ્ચણિને પ્રાપ્ત થાય, અને સ્વઅધવિચ્છેદાનતર આવલિકા માત્ર કાળ વ્યતિકાન્ત થતાં તે દેવગતિનવકને યશકીર્તિમાં પ્રક્ષેપે તે અવસરે તે દેવનવકનો ઉ૦ પ્રસંક્રમ હેાય છે. કારણ કે તે સમયે સંક્રમાવલિક વ્યતીત થવાથી અન્ય પ્રકૃતિનાં ઘણું દલિકે જે ગુણસંક્રમ વડે પ્રાપ્ત થયેલાં હોય તેઓને સકેમ હોય છે. મૂળ ગાથા ૯૧ મી. सव्वचिरं सम्मत्तं, अणुपालिय पूइत्तु मणुयदुगं सत्तमखिइ निग्गइए, पढमे समये नरदुगस्स ॥११॥ ગાથાર્થ –ટીકાથવત્ ટીકાથ–સર્વોત્કૃષ્ટ કાળ સુધી એટલે અન્તર્મુહૂર્તહીન ૩૩ સાગરોપમ સુધી સમ્યકત્વ ધારણ કરીને સપ્તમી પૃથ્વીને નારક તેટલા કાળ સુધી સમ્યકત્વહેતુક મનુષ્યદ્રિક બાંધીને અન્ય અન્તર્મુહુર્તમાં મિથ્યાત્વને પ્રાપ્ત થાય, તેથી તે ગુણિતકમાંશ જીવ મિથ્યાત્વ હેતુક તિર્યંચદ્દિક બાંધતે સપ્તમી પૃથવીથી નિકળીને પ્રથમ સમજ તે બધ્યમાન તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિકને ઉ૦ પ્ર. સંક્રમ કરે છે. મૂળ ગાથા ૯૨ મી. थावर तजा आया-वुज्जोयाओ नपुंसगसमाओ आहारग तित्थयर, थिरसम मुकस्स समकालं ॥१२॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy