SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ કમઝકૃતિ. ૩૯૯ देसविघाइत्तणओ, इयरो कडकंबलंसुसंकासो विविहबहुछिद्द भरिओ, अप्पसिणेहो अविमलो य ॥२॥ (ગતાર્થે). તથા વેદનીય, આયુ, નામ, અને ગોત્ર સંબધિ ૧૧૧ પ્રકૃતિચાના રસસ્પર્ધકે અઘાતિ જાણવા. કેવલ વેદાતા સર્વઘાતિરસસ્પધકના સંબંધથી તે (દેશદ્યાતિ સ્પર્ધકે) પણ સર્વઘાતિ થાય છે. જેમ લાકમાં પતે ચાર નહિ હોતે છતે પણ ચેરના સંબંધથી ચાર જ કહેવાય છે તત, કહ્યું છે કે – .जाण न विसओ घाइ-तणमि ताणपि सन्वघाइरसो जायइ घाइसगासेण-चोरयावेहऽचोराणं ॥३॥ (ગતા). Rહવે દશ મોહનીયની ‘રયકપ્રરૂપણ કહેવાય છે. મૂળ ગાથા ૪૫ મી. सवेसु देसघाइसु, सम्मत्तं तदुवरिं तु वा मिस्सं दारुसमाणस्साणं, तमोति मिच्छत्तमुप्पिमओ॥४५॥ ગાથાર્થ–સર્વ દેશદ્યાતિરસસ્પર્ધામાં સમ્યકત્વ છે, તેથી ઉપરના સર્વદ્યાતિસ્પર્ધકેમાં મિશ્રમોહનીય છે, ને તેથી ઉપરના સર્વઘાતિસ્પર્ધામાં મિથ્યાત્વ છે. ટીકાથ-અહિં દર્શન મેહનીચનાં સત્તાગત રસસ્પર્ધકે દેશદ્યાતિ અને સર્વઘાતિ એમ બે પ્રકારનાં છે. તેમાં જે એક સ્થાનિકને વિસ્થાનિક દેશદ્યાતિ રસસ્પર્ધકે છે તે સર્વેમાં સમ્યકત્વમહનીય છે. ને તદુરસુમિત્ર એટલે જ્યાં દેશદાતિ સ્પર્ધક સમાપ્ત થયાં ત્યાંથી ઉપરનાં રસસ્પર્ધકે મિશ્રમોહનીયનાં છે ને તે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy