________________
બંધનકરે.
છે . ગાથાર્થ ટીકાWવત ' '
પરીકથા -શુભ પરાવર્તમાન અને અશુભપરાવર્તમાન પ્રકૃતિને અનાકાર પ્રાગ્ય એટલે બંધને આશ્ચયિને અનાકારચોગ ચોગ્ય અથવા તથાવિધ મન્દપરિણામ ચોગ્ય જે રસ તે નિશ્ચથતઃ વિસ્થાનિકજ હોય છે, પરંતુ વિસ્થાનિકાદિ નહિ. (ગાથામાં ઉ=શબ્દ નિશ્ચયવાચક છે તુ ચાવવાને અર્થાત્ તુ શબ્દ ભેદ અને નિશ્ચયના અર્થમાં છે) કારણ કે બન્ધને અધિકારીને સાકારે પગપ્રાગ્ય રસ તે તીવ્ર પરિણામ પ્રાગ્ય હોય છે. પુનઃ સાકરેપચેગ પ્રાચ જે રસ તે દિસ્થાનાદિ સર્વ રસમાં પ્રાપ્ત થાય છે. અર્થાત્ દ્રિસ્થાનિક ત્રિસ્થાનિક ને ચત સ્થાનિક રસતે બંધને આશ્રયિ સાકારે પગપ્રાગ્ય છે. હવે રિતિરથાનું સાદુર કહેવાય છે.
પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુઃસ્થાનિકરસવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાને અલ્પ છે ાા તેથી ચતુઃસ્થાનકરંસના યવમયથી ઉપરની સ્થિતિસ્થાને સંvયાતગુણ છે. તેથીપણુ પરીવર્તમાન શુભ પ્રકૃતિના ત્રિસ્થાનક રસવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાને સંખ્યાતગુણ છે. તેથી પણ ત્રિસ્થાનક રસવમધ્યથી ઉપરની સ્થિતિસ્થાનો
જીવાતગુણ છે. જે તિને એ પ્રમાણે ત્રિસ્થાનક રેસમાં પણ નીચ ઉપરનાં સ્થિતિસ્થાને સંખ્યગુણપણે કહેવાં. તેથી પણ પરા શુંપ્રકૃતિના દ્રિસ્થાનિક રસવમધ્યથી નીચેનાં એકાન્તસારપગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાને સંખ્યાલગુણ છે. તેથી પણ બિસ્થાત્રિક સચવમધ્યથી નીચેનાં ને પાશ્ચાત્ય સ્થાનેથી ઉપરનાં મિશ્ર એટલે
૧ ચતુસ્થાના પ્રથમ સ્થિતિથી ઘણું સેંકડો સાગરેપમ સુધી પ્રત્યેક સ્થિતિસ્થાને ચતુઃસ્થાનકરસબન્ધક છેવો વિશેષાધિક વિશેષાધિકપણે કહ્યા છે, ને ત્યાંથી આગળ ઘણા સેંકડ સાગરોપમ સુધી વિશેષહીન હીનતર કહ્યા છે. તેથી સ્થિતિસ્થાનને અંગે વતસ્થાનકરસબન્ધક છવાની વૃદ્ધિ હાનિ થવાના આકારે થાય છે. માટે તેજ યવ અત્રે ગ્રહણ કરે છતિ સર્વત્ર,