________________
કર્યપ્રકૃતિ,
.
૩૦૭
www
.
-
..
-
એક દ્વિગુણવૃદ્ધિ વા દ્વિગુણહાનિના અન્તરમાં પોપમના અસંખ્યાત વર્ગ મૂલપ્રમાણ અર્થાત્ પલ્યોપમના અસખ્યાત વર્ગમૂળ કરતાં જેટલા સમય આવે તેટલા સમય પ્રમાણે રિથતિસ્થાને છે. તથા પ.પમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમે ભાગે જેટલા સમય તેટલા સમય પ્રમાણુ નાના પ્રકારનાં અન્તરે એટલે દ્વિગુણવૃદ્ધિ હાનિનાં સ્થાને છે. અહિં નાના પ્રકારનાં દ્વિગુણવૃદ્ધિ અને દ્વિગુણહાનિનાં સ્થાન અલ્પ છે, અને એક દ્વિગુણવૃદ્ધિ વા દ્વિગુણહાનિના અન્તરમાં રહેલાં સ્થિતિસ્થાને અસંખ્યગુણ છે.
મૂળગાથા ૬, ૭, ૮, ૯, ૧૦૦૦ अणगारप्पाउग्गा, विठाणगया उ दुविह पगडीणं सागारा सवत्थ वि, हिहा थोवाणि जवमज्झा॥९॥ ટાળામાં શાળા, સંધિવા ગુણાનિરિર્વ તિ तिहाणे बिहाणे, सुभाणि एर्गत मोसाणि ॥९७॥ उवरिं मिस्साणिजह-नगोसुभाणं तओ विसेसहिओ
ગુમાનજો, ગુખનિ ઢાળિn૧૮ विष्टाणे जवमज्झा, हेहा एगंत मीसगा गुवरिं एवं ति चउहाणे, जवमझाओ य डायठिई ॥१९॥ अंतोकोडाकोडी, सुभ बिष्ठाण जवमझओ उवार एगतगा विसिहा, सुभजिट्ठाडायठिइ जिहा॥१०॥
અહિ સર્વ અન્તરમાં રહેલાં સર્વ સ્થિતિસ્થાનની અપેક્ષાએ જ અસંખ્યગુણપણું સંભવે છે, પરંતુ એક અન્તરનાં સર્વ સ્થિતિસ્થાનની અપેક્ષાએ અસંખ્યગુણપણું સંભવે નહિ