________________
(૩૧) કરી કૃપા મુજ કાજ સુધારે, મુજવિનતિ પ્રભુ સ્વીકારો.સા. કરૂં યાચના પ્રભુ તુમ પાસ, ઘો દુર્લભ શિવપુર વાસ; જેઠાલાલને ભવપાર ઉતારે, મુજવિનતિ પ્રભુ સ્વીકારે.સત્ય.
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન શગાર શુ હવે સજીએ, ગુણસે દાસી ગાર. (એ રાહ.) મુજ અરજી અવિધારે, મહાવિર જિન; મુજ. ટેક) આશ કરી તુમ દ્વારે હું આવ્યો, દાદરી દિલ ધારો મમુ પૃથ્વિ–પતિ જગ-દીપક વિર જિન મિથ્યાત્વ તિમિર વિદ્યારે.
ભ૦ મુ. પરઉપકારી છે પરમકૃપાળુ, ભીડભંજન ભીડનિવારો.મ.મુ. ચંદનબાળાને શિવ–સુખ આપ્યું, પ્રબળબંધવિદા. મમુ. પ્રભુદર્શનથી શીવ–સુખ પામે, અર્જુન માળી હત્યારે.મમુ. ચડો ચંડકોશીએ તો પણ તમે પ્રભુ તેને ઉદ્ધા. મમુ. પૃથ્વીસુત મિથ્યાત્વ છવાજીવ, સંશયને ધરનારે. ભ૦ મુળ
ઈદ્રિજાળ કરનાર છે ધુરી", એ ઉપમા દેનારે. મહા મુજ તે પણ તમે નિજ ગણધર કીધે, ગારમલબ્ધી ભંડાર. અ.મુ. ઇત્યાદિક તુમ મહાત્મય સુણીને, મ ચાલ્યાં પ્રભુનાં ધારેમ.મુ. પળપળ પાય પ્રણમી કરીને, વિનવું વખત હજારો. મ. મુ. કલ્પવૃક્ષ ચિંતામણી સૂર-ધેનુ, મુજસ્વાર્થ પ્રભુ સુધારો.મ.મુ.
જોતાં જગમાં તું છે એક સાચો, ભવજળથી તારનાર.મ.મુ. સિદ્ધારથ સુતત્રિશલા નંદન, પલોગ્રહો મેં તારે. મ. મુ જેઠાલાલ કહે અહે દયાનિધિ, ભવાટવી ભયથી ઉગારામ મુ.