________________
૨૧૫
અથ શ્રવકતા એકવીશ ગુણની સઝાય.
પાઈ.
સદગુરૂ કહે નિરુણે ભત્રિ લોક, ધર્મ વિના ભવ હાચૈ ફેક; ગુણ વિણ ધર્મ કિએ પણ તથા, આંક વિના મેઢાં હાય યથા. ॥ ૧ ॥ ધર્મ રયણને તેહુજ યોગ, જેને અંગે ગુણ આભાગ; શ્રાવકના ગુણ તે એકવીશ, સૂર્યે ભાંખ્યા શ્રીજગદીશ. ।। ૨ । પહેલે ગુણું છલ લિયે ન હાય, બીજ ઈંદ્રિયપટ્ટતા જોય; ત્રીજે સૌમ્યસ્વભાવી જાણુ, ચેાથે લોકપ્રિય શુભત્રાણુ. ૫૩ા ચિત્તથી ક્લેશ તજે પાંચમે, છઠે અપજસથી વીરમે; પરને વાંચક નહી સાતમે, દાક્ષિણવત હાએ આઠમે ઝા લજ્જાવત નર નવમે કહ્યા, કરૂણાકાર દર્શનેં લઘેા; એકાદશમે હાએ મધ્યસ્થ, દ્વાદશમે ગુણરાળી પ્રશરત.પપ્પા ધર્મકથાવકુભ તેરમે, શુભપરિવાર સહિત ચઉમે; ઊત્તર કાર્ટે નિજહિતકાર, કરે કાજ પત્રરમે વિચાર તા ૬૫ ધાડને ગુણ દોષ વિશેષ, જાણે નિજ પર સમવડલેશ; સદાચાર જ્ઞાનાદિક વૃદ્ધ, સત્તરમે સેવે તે સિદ્ધ. ખ઼ા અડદશમે ગુણવંત મહંત, તેહને વિનય કરે ધરી ખંત, ન વીસારૂં કીધા ઉપગાર, શ્રાવક ગુણુ એગણીશમા સાર. ૫ ૮ ૫ મનેશુ સાથે પરનુઅસ્થ્ય, વીશમા ગુણના ધારા અથ્થુ; ધર્મકાર્ય કરવે હાએ દક્ષ, એકવીશમે ગુણ એ પ્રત્યક્ષ. ૫૯ ૫ એ માહેલા આગણીશ વીરતિ, શ્રાવક ધર્મની નાડું પ્રતિપત્તિ; ચાથા ચઉદ્દેશમા ગુણ વિના, અંગીકા પણ હારે જના. ૫ ૧૦ । તે માટે