________________
૧૬૮ શું આજ જિનરાજ ઊંઘે; મેહટા દાનેશ્વરી તેહનું દાખિયે, દાન દીયે જગ કાલ મૂધે. પા૦ મે ૨ ભીડ પડી જાદવા જરે લાગી જરા, તેણિ સમેં ત્રિકમે તું જ સંભા, પ્રગટ પાતાળથી પલકમાં તેં પ્રભુ, ભક્તજન તેહને ભયનિવ.પા. ભાષાપ્રગટથા પાસજી મેલ પડદે પરે,મેડ અશુરાણને આપ છેડે, મુઝ મહિરાણ મંજૂસમાં પેસીને, ખલકના નાથજી! બંધ ખેલો. પાત્ર ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાલ છે કેણ દૂર, ઉદયરત્ર કહે અસુરનું શું ગજું, માનસે રખે માહારાજ દુજો. પાત્ર છે ૫ |
અથશ્રી તીર્થમાલા સ્તવન. શેત્રુજે રૂપભ સમસ્યા, ભલા ગુણ ભયા રે; સીધા સાધુ અનંત. જે તીરથ તે નમું. તે એ ટેક. | તિન કલ્યાણક ત્યાં થયા, મુગતે ગયા, મીસર ગિરનાર. . તી. ૧ અષ્ટાપદ એક દેહરો, ગિરિ સેહરો રે ભરતે ભરાવ્યાં બિંબ. છે તીવ્ર છે આબુ ચમુખ અતિ ભલું, ત્રિભુવન તિલે રે, વિમલ વસહિ વસ્તુપાળ. એ તી ૨ | સમેતશિખર સાહેમણે, રેલીયામણે રે; સિદ્ધા તિર્થંકર વીશ. તીર છે નયરી ચંપા નિરખી, હૈડે હરખી રે, સીધા શ્રી વાસુપૂજય. એ તી છે ૩ પૂર્વદિશે પાવાપુરી, રૂ ભરી રે; મુક્તિગ યા માહાવીર. | તીક છે જેશલમેર જુહારી, દુઃખ વારી રે, અરિહંત બિંબ અનેક. એ તીક છે જ છે વિકાનેરજ વંદીમેં, ચિરનંદીમેં રે, અરિહંત દેહરા આઠ.
તી છે રોરિસર સંખેશ્વરે પંચાસરેરે, ફલેધા થંભણ