________________
૧૫૦.
જે ૭ ચાદ સહસ ભલા અણગાર પ્રભુને ભતા, છે છે જિવલી સાધવી સહશ છત્રીસ કહી નિરભતા; છે જિ૦ | ઓગણસાઠ સહસ એકલાખ તે શ્રાવક સંપદા, છે છે જિ૦ તીન લાખને સહસ અઢાર તે શ્રાવિકા સંમુદા. છે જિ૮ ચદપૂર્વધારી ત્રિણસેં સંખ્યા જાણી, આ જિ. | તેરસે એહિનાણું સાતમેં કેવલી વખાણી,
જિ૦ | લબ્ધિધારી સાતસે વિપુલમતિ વલી પાંચસે, ૧ જિ. વલી ચારસે વાદી તે પ્રભુજી પાસે વસે. જિ. | ૯ | શીષ્ય સાતસેં ને વલી ચૌદસે સાધ્વી સિદ્ધ થયા,
જિ છે એ પ્રભુજીને પરિવાર કહેતાં મને ગહ ગહ્યાં; છે જિ છે પ્રભુજી ત્રીશ વરરા ઘર વા ભેગ વ્યા,
જિ.પ છદ મરથપણામાં બાર વરસ તે જોગવ્યા. જિ. છે. | ૧૦ | ત્રીશ વરસ કેવલ બેતાલીશ વરસ સંયમપણું, છે જિ૦ | સંપૂરણ બહેત્તર વરસ આયુ શ્રીવીર તણું;
જિ છે દીવાલી દિવસે સ્વતી નક્ષત્ર સેહક, જિ મધ્યરાતે મુક્તિ પહેલાં પ્રભુજી મનેહરુ. જિ છે ૧૧ એ પાંચ કલ્યાણક એવી શમા જિનવર તણાં, છે જિ0 | તે ભણતાં ગુણતાં હરખ હેય મનમાં ઘણાં જિ૦ છે જિન શાસન નાયક ત્રિશલા સુત ચિત રંજણે, જિ૦ ભવિયણને શિવ સુખકારી ભવ ભય ભંજણો. જિ. ૧રા કલશ, જય વીરજિનવર સંધ સુખકર, યુ અતિ ઉત્સુક ધરી; સંવંત સતર એક્યાસીમેં, સૂરત ચોમાસું કરી.