________________
- જૈનકાવ્યદોહન. -
જ્ઞાની. ૪.
જ્ઞાની. ૫.
રાજકિર તે હુ શુક અહીંયાં બેઠે રે, રાજસુતા મદનમંજરી એક : છે; * તેહને રમવા કારણ મુજને આપે રે, તેણિએ શીખાયો મુજ વિવેક છે; થડે દિન શાસ્ત્ર મતિ અતિરેક છે. - થાવર જંગમ વિષે વિચિકિત્સા શીખ્યો જે, હય હસિત પુરૂષ સ્ત્રિ લક્ષણ ભર્યો નીતિ શાસ્ત્ર ભણવી કર્યો ઉપગાર જે; જૈન ધરમ પામી હું ભવજળ તર્યો; એક દિન દેવ વૃદ તે વનમાં ઉતર્યો. મુનિ કેવળ પામ્યા તસ ઓચ્છવ કરતા રે, વનપાળક રાયને વાત જણાવતે; કેવળ પામ્યા સ્વામી તમારા તાત જે, સાંભળીને રાજા વંદન જાવ; મુજ સાથે કે પુત્રીને પણ લાવતો. તણે સમે આવિ નમિ વિદ્યાધર દેય જો,* પૂછતા ભગવન સા કા એણિ પરં; ભગુ નુપ વિચમેં ખેટને કહે સા કુણ જે, તે કહે છેનવંદી સમેતશિખર ગિરે; વળતાં ને જતાં શg જય ગિરિવરે. * રેવા નદિ દક્ષણ કુળ મૃગ ટેળામાં જે, નારી એક દિઠિ યોવન મદભરી; રે બાળા એકાકી રણ કિમ ભટકે જે, મીઠાશે બેલાવિ રણમાં ઉતરી; પણ અમને ન જોયા નાવ કાંઈ ઊચરી. , ' ભયથી પશુઆંશું નાઠી જાય છે, અમને રે જોતાં અદશ થઈ વળી; લહી વિસ્મય આકાશ અમ ચાલંત છે,
જ્ઞાની. ૬.
જ્ઞાની. ૭.
જ્ઞાની. ૮.